SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ લીવ રૈll વંત્વ એટલે ગમનાગમનાદિ આચારથી તીત-રહિત હાવાથી એ ૧૪ દેવલેાકના દેવા વqાતીત ટેવો કહેવાય છે, એ પ્રમાણે ગતિ આદિ ૧૪ માગણુામાંથી પ્રથમ ગતિમાર્ગેળા ૪ પ્રકારની કહી ॥ કૃતિ ગતિમાનના ।। ॥ ४ गतिमार्गणामां १४ जीवसमासनो समवतारं ॥ અવતન—એ પ્રમાણે પ્રથમ ૪ પ્રકારની ગતિમાંગણા કહીને હવે તેમાં ૧૪ પ્રકારના જીવસમાસ (એટલે ૧૪ ગુણુસ્થાન)ની પ્રાપ્તિ જે રીતે સલવે છે તે રીતે કહેવાય છે— सुरनारएसु चउरो जीवसमासा उ पंच तिरिएसु । मणुयगईए चउदस मिच्छद्दिट्ठी अपजत्ता ॥२२॥ પાર્થ:—દેવગતિમાં અને નારકગતિમાં ૪ જીવસમાસ (પહેલાં ૪ ગુણુસ્થાન) છે. તથા તિર્યંચગતિમાં ૫ જીવસમાસ છે, મનુષ્યગતિમાં ૧૪ જીવસમાસ છે. એ પર્યાપ્ત મનુષ્ય તિય "ચમાં જીવસમાસ જાણવા, અને અપર્યાપ્ત તિર્યંચ તથા મનુષ્યા તા મિથ્યાર્દષ્ટિજ હાય છે [ અહિં લબ્ધિપર્યાંસ અને લબ્ધિઅપર્યાપ્ત જાણુવા પણુ રણુથી નહિ]॥૨૨॥ માવાર્થ:—દેવગતિમાં અને નરકગતિમાં મિથ્યાદષ્ટિ સાસ્વાદન મિશ્ર અને અવિરત સમ્યગ્દષ્ટિ એ ચાર ગુણસ્થાન છે. લબ્ધિપર્યાપ્ત સજ્ઞિ (ગજ) તિયાઁચ પંચેન્દ્રિયને એ ચાર ઉપરાન્ત દેશવિરતિ સહિત ૫ ગુણસ્થાન છે, અને લપિત ગજ (સત્તિ) મનુષ્યને ચૌદે ગુણસ્થાન હાય છે. એ એમાં જે લબ્ધિ અપમા ગર્ભજ તિર્યંચ મનુષ્યેા હોય છે તેમને તે ૧ મિથ્યાદૃષ્ટિ ગુણુસ્થાનજ હાય છે, અને લબ્ધિપર્વાસા સમ્પૂચ્છિમ તિયચ પંચેન્દ્રિયોને મિથ્યાષ્ટિ સાસ્વાદન એ એ ગુણસ્થાન છે, લબ્ધિ પર્યાપ્ત સમૂચ્છ”મ મનુષ્યા છેજ નહિં, સમ્મુ મનુષ્ય લબ્ધિ અપર્યાપ્તાજ હાય તેથી મિથ્યાણિ એજ એક પહેલ ગુણસ્થાન समास गतिओमां गुणस्थानको
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy