SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિઓને મોક્ષમાર્ગમાં અનુકૂળ હોવાથી સત્યભાષા છે. પદાર્થપક્ષે પણ છાદિ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ બેલવું તે પદાર્થને હિતકર |ી. હેવાથી તે પણ સત્ય વચનગ છે.'' पंदरयोगर्नु स्वरुप |. ૬ સવ' વચનોન-ભાવાર્થ અસત્ય મનગ સરખે છે. તફાવત એજ કે “ચિતવન” શબ્દને બદલે શ્વચન” શબ્દ જાણુ. jરેશા. | ૭ મિત્ર વર્તનયો-ભાવાર્થ મિશ્ર મનેયેગ સરખે છે. તફાવત એજ કે ચિંતવનને બદલે “વચન” શબ્દ જાણ. અર્થાત્ | કંઈક અંશે સત્ય અને કંઈક અંશે અસત્ય બોલવું તે મિશ્ર વચનોગ, જેમ બીજી અનેક વૃ યુક્ત વનને પણ આમ્રવન વા | કી ચંપકવન કહેવું. ઈત્યાદિ.. કી ૮ અત્યાણા ગવાયો -જે વાકય વા શબ્દ વસ્તુ, સ્વરૂપને પ્રતિપાદન કરનાર નથી તેમજ વસ્તુ સ્વરૂપ પ્રતિપાદન કરવાની | ઈચ્છાએ બેલા નથી, પરંતુ સામાન્યથી વ્યવહાર સ્વરૂપવાળે હોય તે વાક્ય વા શબ્દ ઉચ્ચાર અસત્યામૃષા વચનગ છે. જેમકે #કોઈને બોલાવવામાં હે દેવદત્ત, આજ્ઞા કરવામાં ઘટ અહિં લાવ,” પ્રશ્ન પૂછવામાં ઘટ કયાં છે? ઈત્યાદિ સંબેધન રૂપ, આજ્ઞા | છે. રૂપ, પ્રશ્નરૂપ વિગેરે વચને સર્વ અસત્યામૃષા વચનગ છે, તે વિશેષતઃ અન્ય ગ્રંથથી જાણવા. Kી. એમાં ૧૦ પ્રકારના સત્ય ૧૦ પ્રકારના અસત્ય ૧૦ પ્રકારના મિશ્ર અને ૧૨ પ્રકારના અસત્યામૃષા વ્યવહાર) વચનગ છે તે | Rા અન્ય ત્રથી સવિસ્તર જાણવા ગ્યા છે. હવે ૭ પ્રકારના કાયાગ કહેવાય છે તે સંક્ષેપમાં આ પ્રમાણે| ૬ ગૌઢારિયા થયો -ઔદ્યારિક શરીર વડે જીવને જે વ્યાપાર તે ઔદાગ કરણપર્યાપ્ત તિય"ચ મનુષ્યોને હોય છે... Fી ગૌહાટક મિત્ર છાયો –તૈજસકામણ શરીર વડે મિશ્ર ઔદારિક શરીર વડે જીવને જે વ્યાપાર તે ઔ૦ મિ. કાયયોગ | I ? 18ા તિર્યંચ મનુષ્યને અપર્યાપ્ત અવસ્થામાં હોય છે.
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy