SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ કરકર છે. ગાથામાં કહેલે કહરા શબ્દ વિકેન્દ્રિોની કાયસ્થિતિ કહેવામાં ન કરે.' તથા 'પૂનત્ત=સપર્યાપ્ત=સપરિપૂર્ણ વિદife ઈન્દ્રિયની એટલે (પરિપૂર્ણ ઇન્દ્રિયવાળા ) પંચેન્દિની (પર્યાપ્ત પન્દ્રિયની ) કાયસ્થિતિ શતપૃથર્વ સાગરેપમથી કંઈક અધિક છે, તેથી સંખ્યાત હજાર વર્ષને શબ્દ તથા અર્થ પંચેન્દ્રિય માટે ન જોડતાં તદ્દન જ અર્થ કહે. આ ગાથામાં પદેને અનુસરીને વિચારતાં કાયસ્થિતિ વિસંવાદવાળી છે માટે સિદ્ધાન્તને અનુસાર જે સંભવે તેજ કાયસ્થિતિ કહેવી. ૨૧૬ અવતરણ:–પૂર્વ ગાથામાં સામાન્યપણે પંચેન્દ્રિયની કાયસ્થિતિ કહીને હવે સંખ્યાતાયુ પંચેન્દ્રિય તિર્થ નરેની સંખ્યાતાસંખ્યાતાયુવાળા પચે તિર્યંમ્ નરેમાં ઉજવારૂપ કાયસ્થિતિ કહે છે— 8| तिनि य पल्ला भणिया, कोडिपहुसं च होइ पुव्वाणं । पंचेदियतिरि नराणमेव उक्कोस कायठिई ॥२१७॥ ||६| rrળાર્થ-ત્રણ પપમ અને પૃથકત્વ પૂર્ણ ક્રોડ વર્ષ એ પ્રમાણે (એટલી ) ઉતકૃષ્ટ કાયસ્થિતિ પચેન્દ્રિય તિર્યંચ મનુષ્યની (સંખ્યાતવર્ષાયુષ્કનો) છે. ૨૧ના માયા –સંખ્યાતવર્ષના આયુષ્યવાળો ( એટલે પૂર્વક્રોડ વર્ષ સુધીના આયુષ્યવાળો) ગભંજ તિર્યંચ વા ગર્ભજ મનુષ્ય હા ખ્યાતવયુવાળાજ ભવ કરે તે ઉત્કૃષ્ટથી સાત ભવ કરે અને આઠમો ભવ કરે તે અવશ્ય અસંખ્યવયવાળા (થગલિ- 1 કનોજ)' ભવ કરે, ત્યાર બાદ નવમ ભવે રેવજ થાય તે કારણથી સંખ્યાતાયુ પંચેન્દ્રિય તિર્યંચની કાયસ્થિતિ (પતિ માં ). ૧ શાળા પદને સંબંધ વિયર પદના વિવિપે ગણી “વિયRવકસતરંરિવાળંસપર્યાપ્ત (પત) વિલેજિન” એ અથ' કરીએ, અને | હા હા પદને સંબંધ વિ૦ માટે વદિ કંઇપણ કાળના વિશેષyવાનો વિચારીએ, અને એન્દ્રિના પ્રસંગમાં વાસEદલ્લા ૫દ સાથે પણ જોડીએ. તે સર્વે અર્થ સંગત થઈ શકે છે.
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy