SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ નિકારક ॥अथ दर्शनमार्मणासु जीक्समासः॥ શ્રી હાથસાર–પૂર્વે સંચમઢારમાં જીવસમાસ તથા ૫ સમી કહીંને હવે આ ગાથામાં ૪ દર્શન (નિરાકાર ઉપગ) દ્વારમાં કી ૧૪ અવસમાસ કહે છે– चउरिदियाय छउमे, चक्खु अचक्खू य सव्व छउमत्ये।सम्मे य ओहिदंसी, केवलदंसीसनामे य॥६९॥ માથા – ચતુરિન્દ્રિયથી પ્રારંભી છલક્ષ્યને ચક્ષુદર્શન હેય, અચક્ષુદર્શન સવ છાને હોય, અવધિદર્શન છઘસ્થ સમ્યગ્દએને હય, અને કેવલહન સ્વનામવાળા છવમાં વા ગુરુસ્થાનમાં હોય. દલા માથા - જીવદ રૂપ ૧૪ છાણમાસને અંગે વિચારીએ તે ચક્ષુદાનમાં ચતુરિન્દ્રિયથી પ્રારંભીને સંક્ષિપંચેન્દ્રિય સુધીના જીવે છે, ધરણ કે એકઠી જીત છને ચક્ષુદર્શન નથી. તથા ગુણસ્થાનરૂપ છવસમાસ વિચારીએ તે ચક્ષુદર્શનમાં રિયાષ્ટિથી સીસુમેહ સુધીનાં છાદાજીનાં ૧૨ ગુથસ્થાન છે. તથા આસુદર્શનમાં ચછણે અને કચ્છનાં ૧૨ ગુણગાન છે. અવધિમાં કથા ગુણસ્થાનથી ૧૨ સુધીનાં અમ્યમણિ છવસ્થતાં ગુજરાન હોય છે, અને કેવલ દરનમાં સગી ને અગી એ બે ૧૩-૧૪ મું ગુણસ્થાન કેવી સંબધિ છે. એ પ્રમાણે દશનમાગણામાં અવસમાસ કહ્યા. તિ નમાળા जीवसमासाः uten + કેટલાક આચાર્ય વિભમાનીને અવધિદર્શન માને છે, તેથી ૧થી ૧૨ ગુણસ્થાન અવધિદર્શનમાં ગણાય, પરનું તે અભિપ્રાય અહિં સ્વીકાર્યો નથી.
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy