SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ દિક કાનજી રક માFિ–પુલ્લક બકુશ અને કશીક સનિને અપશમભાવે છે (અથત એ ત્રણ ચારિત્ર ચારિત્ર મોહનીયના ક્ષાપશમથી હોય છે) નિઝ થયુનિ ૧૧ મા ગુણસ્થાને ઉપશમભાવે અને ૧૨ મા ગુણસ્થાને ક્ષાયિકભાવે છે, અને સ્નાતકમુનિ તે જ आदि શ્રાવિકભાવે જ છે. श्रमणोमा રૂષ પરિણાદાર–પ્રતિપામાન પુલાઇ ૧ થી શત થાય સુધી હોય, અને પ્રતિપાપુલાક મુનિએ ૧ થી અહી પૃથત DI३६ द्वारो સુખ હોય છે. (અહિં પ્રતિપદ્યમાન ભાવ એટલે વર્તમાન સમયમાં નવું પુરાકપણું પામતા મુનિએ, અને પ્રતિપદ એટલે પુલાકપણું પામેલ મુનિએ વર્તમાનમાં કેટલા હોય તે). તા. તિસેવાશીલ મુનિઓ અને અકુશમુનિએ પ્રતિષશ્વમાનપણે ૧ શી | શતપૃથકત્વ હોય અને પ્રતિપન્નપણે ૧ થી શતપૃથકત્વકોડ (નવસે ક્રોડ) હોય. તથા કષાયકુશલમુનિએ પ્રતિપદ્યમાનપણે ૧ થી સહસ પૃથકત્વ હેય, અને પ્રતિપન્નપણે સહસાદોઠ પૃથત (૯૦૦૦ કોઠ) હેય. (જઘન્યથી ૨૦૦૦ છોડ ઉત્કૃષથી ૯૦૦૦ ક્રોડ હેય). નિગ્રંથમુનિએ પ્રતિપદ્યમાનપણે ૧ થી ૧૬૨ હાથ (૫૪ ઉપશામક ને ૧૦૮ પક હેય), અને પ્રતિપના ૧ થી શત પૃથકત્વ હેય (૧ થી ૯૦૦ હોય). સ્નાતકમુનિ પ્રતિપદ્યમાનપણે ૧થી ૧૦૮ હોય, અને પ્રતિપન્નપણે જઘન્યથી ને ઉત્કૃષ્ટથી પણ | કોડ પૃથક્તત્વ (જઘ૦ ૨ ક્રોડ, ઉ૦ ૯ ક્રોડ) હેય. Dા ૩૬ અqવદુત્વ -નિગ્રંથનિએ સનથી અા (૧૦૮ વા ૯૦૦) હોય છે, તેથી પુલાક સંખ્યાતથણ (૯૦૦૦) હોય છે, તેથી અનાતક સંખ્યાતગુણા (૯ ક્રોડ) છે, તેથી બકુશમુનિ સંખ્યાતગુણ છે, તેથી પ્રતિસેવાકુલ સંખ્યાતગુણ છે (એ એનું સંખ્યાતગુણવાળું ૯૦૦ ક્રોડમાં જ પરસ્પર તફાવતવાણું ગવું) તેથી ક્ષયકુશીલમુનિ સંખ્યાતગુણ (૯૦૦૦) ક્રોડ છે, એ રીતે ૫ નિયામાં ૩૬ વાર કહા. ૬૮ III નજીક
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy