SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ છે. કારણ કે સાધારણ ને પ્રત્યેક એ એ જ જીવાશ છે તેમાં પ્રત્યેકની કાયસ્થિતિ અસંખ્યકાળ ચક્ર છે. ને સાધારણની કાયસ્થિતિ રા પુ॰પરા છે, માટે પૃથ્વીકાય આદિ કાઈપણ પ્રત્યેક જીવના પ્રત્યેકપણાનુ' અન્તર સાધારણની કાયસ્થિતિથી જ અની શકે છે. ા૨પા અવતરળઃ— સામાન્ય વનસ્પતિમાં સાધારણ વનસ્પતિનુ' ને પ્રત્યેક વનસ્પતિનું એ એનુ' અન્તર કહીને હવે સાધારણવનસ્પતિમાં સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ ને બાદર સાધારણ વનસ્પતિ એ એ વિશેષ ભેદ છે તેનુ' તથા સામાન્ય વનસ્પતિનુ અન્તર, તેમજ તિય"ચગતિ નપુંસકવેદ ને અસજ્ઞીનું પણ અન્તર કહે છે— बायरसुहुमनिओया, हरियत्ति असंखया भवे लोगा । उयहीण सयपुहुत्तं, तिरियनपुंसे असण्णीय || २५३ || ગાથાર્થ:—માદરનિગાદનુ સૂક્ષ્મનિગેાદનું અને વનસ્પતિનુ એ ત્રણેનુ નૃદુ હૃદ અન્તર અસંખ્યાતલેાકાકાશ જેટલુ છે, તથા તિય "ચગતિનુ" નપુંસકવેદનું ને અસજ્ઞીનું અન્તર શતપૃથકત્વ સાગરાપમ જેટલુ છે, આવાર્થ:—સૂક્ષ્મનિગેાદની કાયસ્થિતિ અસંખ્યકાળ ચક્ર પ્રમાણુ છે એટલુંજ નહિ પરન્તુ સુ॰નિગાદપૃથ્વી–જળ–અગ્નિ— વાયુ-પ્રત્યેક વનસ્પતિ ને ત્રસ એ સાતેની એકત્ર કાયસ્થિતિ પણ સખ્યલેાકાકાશના આકાશપ્રદેશ જેટલા અસંખ્યકાળ ચક્ર પ્રમાણુ છે, તેથી ચારનિોયના ( આદર સાધારણ વનસ્પતિના) એક જીવ બાદનિગેાદમાંથી નિકળી ઉત્કૃષ્ટથી સૂક્ષ્મવનસ્પત્યાદિમાં એટલા કાળ સુધી ભવભ્રમણ કરીને પુન: માઇનિંગેાદમાં જ આવે છે તેથી ખાદરનગાનનું ઉત્કૃષ્ટ અન્તર અસખ્યલેાકતુલ્ય અસખ્યકાળચક્ર જેટલુ છે. તથા ખાદરનિગેાદ આદિ સાત જીવરાશિની એકત્રકાયસ્થિતિ પણ અસંખ્ય લેાકાકાશના પ્રદેશતુલ્ય અસંખ્ય કાળચક્ર પ્રમાણ છે
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy