SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ - માવાઈ—જે વાયુ ઉંચે ચઢતે વાય તે મજાવાયુ, જે રહી રહીને વાય તથા રેતી વિગેરેમાં એકળીઓ પાડે તે વાઢિ- | કાવવું, વળી તે મંડટીવા, ગુંજારવ (ઘણા અવાજ) પૂર્વક વાય તે જુનવાયુ, વૃક્ષાદિકને પણ ઉખેડી નાખે તે મઢાવાયુ, ઘદધિની નીચે પિંડીભૂત થયેલો જોડે નિશ્ચલ વાયુ તે ઘનવાયુ, એજ ઘનવાયુની નીચે રહેલો પાતળે અને નિશ્ચલ વાયુ તે તનુવાયુ, એ બન્ને વાયુ સાત પૃથ્વીઓની તથા કેટલાંક દેવવિમાનની નીચે રહેલા છે. એ સિવાયના સંવર્તવાયુ મંદવાયુ ઈત્યાદિ અનેક ભેદ છે તે ગાથામાં પ્રારંભે કહેલા વીક પદના ઉપલક્ષણથી ગ્રહણ કરવા, એ સિવાય વર્ણ ગંધ આદિ ભેદથી પણ વાયુના અનેક ભેદ છે. એ સર્વ ભેદ બાર વાયુકાયના જાણવા, પરંતુ સમ વાયુકાયના એવા કોઈ ભેદ નથી. ૩૩ ' અવતર—આ માથામાં બાર વનસ્પતિકાયના ભેદ કહે છે— मूलग्गपोरबीया कंदा तह खंधबीय बीयरुहा । सम्मुच्छिमा य भणिया पत्तेय अणंतकाया य ॥३४॥ જણાઈ–મૂલબીજ-પર્વબીજ-કંદબીજ-કંધબીજ તથા બીજરૂહ અને સમૂછિમ એ છ પ્રકારની પ્રત્યેક વનસ્પતિ તથા જી અનંતકાય. વનસ્પતિ (સાધારણ વમસ્પતિ) ૫ણ છે. ૩૪ | માયા–જે વનસ્પતિઓનું વૌન ઉગવાનું સ્થાન પોતાના ગુરુમૂળમાં હોય તે મૂવીન વનસ્પતિ ઉત્પલ કદ અને કદલી જી કેળ) આદિ છે. તથા જેનું ઉગવાનું સ્થાન પિતાના અગ્રભાગે-પર્યન્તભાગે હોય તે પ્રવીન, કરંટક નાગવલ્લી આદિ, જેનું | ઉગવાનું સ્થાન પિતાના પર્વમાં-ગાંઠામાં હોય તે પૂર્વત્રીક સેલડી વિગેરે, જેનું ઉગવાનું સ્થાન પિતાને કદ છે તે સુરણ, આદિ | વનૌન, જેનું ઉગવાનું સ્થાન પિતાને સ્કંધ-કાષ્ઠભાગ છે તે શકી પારિભદ્ર આદિ વનસ્પતિઓ ધંધવીન, અને જે વનસ્પતિઓ પિતાના બીજમાંથી ઉગી શકે તે શાલી-મગ આદિ ધાન્ય જાતિઓ વન વનસ્પતિ કહેવાય. તથા તેવા પ્રકારના કોઈ પ્રસિદ્ધ જેવા ગયા તોગ, કરનારા અને કાલી ॐॐब અભાગ છે તે પણ કે તે થાતી-
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy