SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ जीव-2 परमाणू तसरेणू रहरेणू अग्गयं च वालस्स । लिक्खा जूया य जवो, अटुगुणविवड्डिया कमसो॥९॥, समासः રાજા–પરમાણુ-ઉર્વરેણ-ત્રસરણુ-રથરેણુ-વાળને અમ (વાલામ), શીખ, જૂ, જવ એ અનુક્રમે આઠ આઠ ગુણા વધતા હતી પ્રમાણુવાળા છે. li૯૮ - માવાર્થ –પૂર્વોક્ત લક્ષણુક્ષણિકા રૂપ વ્યવહારી આઠ પરમાણુ મળીને ૧ થાય. ગાથામાં જેકે ઉર્વરેણુ કો નથી अंगुल आदि તેપણ પરમાણુના ઉપલક્ષણથી ઉર્વરેણુ પણ ગ્રહણ કરે , કારણ કે સિદ્ધાન્તમાં અનેક સ્થાને ઉર્વરેણુ કહ્યો છે, અને યુક્તિ अंगुलर्नु યુક્ત પણ છે. તે ઉર્ધ્વરેણુથી આઠ ગુણે , તેથી આઠ ગુણે , તેથી આઠ ગુણે પાટાબ, તેથી આઠ ગણી છીણ, તેથી આઠ ગુણી – અને તેથી આઠગુ થય. એ રીતે અનુક્રમે આઠ આઠ ગુણ પ્રમાણુ જાણવા. અહિ જાળીમાંથી ઘરમાં પડતા દીર્ધ સૂર્યપ્રકાશમાં ઉડતા રજકણે તે દરેણુ, વાયુની પ્રેરણાથી ઉડતે રજકણ તે ત્રy, | ચાલતા રથના ચક્રથી ઉખડતા રજકણ તે થેરેજુ, આઠ રથરણુને કુરૂક્ષેત્રના યુગલિકને એક વાલાઝ, તેથી આઠગુણે હરિવર્ષ રમ્યફ ક્ષેત્રના યુગલિકને વાલાઝ, તેથી આઠગુણે હિમવંત હિરણ્યવંત યુગલિકને એક વાલાઝ, તેથી આઠગુ મહાવિદેહ મનુષ્યને વાલામ, તેથી આઠગુણે ભરતૈરવત મનુષ્યને વાલામ, એ પ્રમાણે વાલાઝ ભિન્ન ભિન્ન પ્રમાણુના છે તે પણ સામાન્યથી અહિં ભરતૈરવત મનુષ્યને વાલા” ગ્રહણ કર. તેથી અનુક્રમે આઠગુણી તીખ જૂ ને જવ તે પ્રસિદ્ધ છે. એમાં “જવ” શબ્દથી જવા ધાન્યના દાણાના મધ્ય ભાગની જાડાઈ સમજવી. ૯૮ અવતરણ:-પૂર્વ ગાથામાં વ્યવહારી પરમાણુથી જવ સુધી કહીને હવે ત્યાર બાદ આગળ કયા ક્યા પ્રમાણભેદ છે? તે આ દા || ગાથામાં કહે છે— નિક-ર -- કન
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy