SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ - 1 * * જા થાય છે. અહિં સાર સમુદ્રની ૩૧મ ઉપમા-દ્રષ્ટાન્ત વડે મપાતે કાળ તે થાકારોત્તમ. ૧૨૩ અવતા–આદર અને સૂક્ષ્મ ઉદ્ધાર ૫૫મ અથવા સાગરોપમનું કાળ પ્રમાણ દર્શાવીને હવે એ કાળપ્રમાણથી કઈ વસ્તુ મપાય છે તે આ ગાથામાં દર્શાવે છે– है जावइयो उद्धारो, अट्ठाइजाण सागराण भवे। तावइया खलु लोए, हवंति दीवा समुद्दा य ॥१२४॥ 8 જાથા -અઢી ઉદ્ધાર સાગરોપમને ( સૂ સાને) જેટલે કાળ થાય તેટલાજ દ્વીપસમુદ્રો આ લોકને વિષે છે. ૧૨૪ કે માણા-અઢી સમઉદ્ધાર સાગરોપમને માટે જેટલે વાલા ગરાશિ (જેટલા રામખંડ) થાય, અથવા રા સૂ૦ ઉ૦ સારુના #ા જેટલા સમય થાય તેટલા દ્વીપસમુદ્રો છે. અથવા સૂ૦ઉદ્ધાર ૨૫ કે. કે. પલ્યોપમના જેટલા સમય તેટલા દ્વીપ'સમુદ્રો છે. એ રીતે સૂ૦ઉદ્ધાર પોપમ વા સાગરેપમનું પ્રમાણ દ્વીપસમુદ્રોની સંખ્યા જાણવામાં ઉપયોગી થાય છે, પરંતુ બાદર ઉ૦ પશે | વા સાગરોપમ કોઈ૫ણ વરતનું પ્રમાણ જાણવામાં ઉપયોગી નથી. બાદ૨નું પ્રમાણુ તે સૂકમનું પ્રમાણ સહજે સમજી શકાય તે કારણુથી જ કહ્યું છે, અને એ રીતે આગળ કહેવાતાં સર્વે બાદર પ્રમાણે કેવળ સૂર્મ પ્રમાણુ સમજવાની સુગમતા માટે જ કહેલા 81 છે, બીજે કંઈ ઉપયોગ નથી. ૧૨૪ અવતor—આ ગાથામાં વાર અા ચોપમનું પ્રમાણુ કહે છે– वाससए वाससए, एकेके बायरे अवहियम्मि। बायरअद्धापल्ले, संखेज्जा वासकोडीओ ॥१२५॥ ૧ અહિં દ્વીપ સમુદોનું ભિન્ન પ્રમાણ ન વિચારવું, પરંતુ એકત્ર પ્રમાણ એટલું જાણવું. કઈ પણ ગ્રંથમાં એટલા દ્વીપ છે, અને એટલા ના સમુદ્ર છે, એમ કહેલું દેખાતું નથી. માટે બન્નેનું ભેગું પ્રમાણ (રા સૂઉસાના સમયે જેટલું) જાણવું. * વ ક
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy