SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ કકકક કકકકકકક अड्डाइज्जा य सया, वीसपुहत्तं च होइ वासाणं। छेय परिहारगाणं, जहन्नकालाणुसारो उ॥२३७॥ જાથાર્થ – દેપસ્થાપન ચારિત્રીઓ અનેક જીવની અપેક્ષાએ નિરંતર અઢી વર્ષ છે, અને પરિહારવિશુદ્ધિ વીશ પૃથત્વ વર્ષ છે, એ જઘન્યકાળનું અનુસરણ જાણવું, એટલે કે એ બે ચારિત્રની ઓછામાં ઓછી નિરંતર એટલો કાળ પ્રવૃત્તિ હોય છે. માર્ચ–અનેક છે આશ્રયી નિરન્તર છેડોથTqનવરિત્ર જઘન્યથી અઢી વર્ષ સુધી વિદ્યમાન હોય, આ નિરન્તરકાળ ઉત્સર્પિણીના ત્રીજા આરાનાં ૮૯ પખવાડીઆં વીત્યા બાદ પ્રથમ તીર્થંકરની ઉત્પત્તિ થાય ત્યારથી પ્રારંભીને અઢી વર્ષ સુધી દે૫૦ની સતત પ્રવૃત્તિ એજ પ્રભુના તીર્થમાં હોય છે, ત્યાર પછીના બીજા ૨૨ પ્રભુની શાસનમાં તે છેદે પસ્થાપન ચારિત્રનેજ અભાવ છે. વાિરવિવારિત્રીઓને જઘન્ય કાળાનુસાર (જઘન્ય સતતકાળ) વીશ પૃથકત્વ વર્ષ છે, તે આ પ્રમાણે -૧૦ વર્ષના આયુષ્યવાળા ૯ સાધુઓને ગણુ ૪ ૨૯ વઈ ગયા બાદ અવસર્પિણીના છેલ્લા તીર્થંકર પાસે પરિહારચારિત્ર અંગીકાર કરી ૭૧ વર્ષ સુધી નિરન્તર પરિપાલન કરે, ત્યારબાદ એ નવના આયુષ્યને અને બીજા ૧૦૦ વર્ષના આયુષ્યવાળા ૯ સાધુ ૨૯ વર્ષની વયે | પરિહારચારિત્ર એજ ૯ સાધુઓ પાસે અંગીકાર કરે અને ૭૫ વર્ષ સુધી પરિપાલન કરે તે એ રીતે ૧૪૨ વર્ષ સુધી પરિહારચારિત્રને જઘન્ય નિરન્તરકાળ અનેકની અપેક્ષાએ ગણાય. અહિં પહેલા નવના ગણુ પાસે બીજી નવના ગણે પરિહાર અંગીકાર IR કર્યા બાદ બીજા ગણુના આયુષ્યને અને ત્રીજો ગણ પરિહારચારિત્ર અંગીકાર કરે નહિ, કેમકે એ ચારિત્ર તીર્થંકર પાસે અથવા તે x દેશાન ૯ વર્ષની વયે ચારિત્ર પામીને ત્યારબાદ મા ચારાંગ આદિ અધ્યયનપૂર્વક ૨૦ વર્ષ જેટલો ચરિત્રપર્યાય થાય ત્યારે જ દષ્ટિવાદની અનુજ્ઞા પ્રાપ્ત થાય છે, અને પરિહારચારિત્ર દષ્ટિવાદના જધન્યથી પણ ૯મા પૂર્વની ત્રીજી વસ્તુ સુધીના જ્ઞાનવાળાને જ પ્રાપ્ત થાય છે માટે ૨૯ વર્ષ વીત્યા બાદ એ ચારિત્રની પ્રાપ્તિ કરી છે.
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy