SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ R | કહો કે શચીમત્તિ કહે કે ગેત્રસિવ કહે તે પણ- એ સર્વ શહેરી %િ વરતુને માને છે, અને એ સર્વ શબ્દવાળી એકજ વસ્ત ઈન્દ્ર છે એમ સ્વીકારે છે, પરન્ત શખની વ્યુત્પત્તિથી થવા એ પ્રમાણે જ વસ્તુ હોય તે તે વસ્તુ સ્વીકારવી એવા આગ્રહવાળા નથી. તથા શબ્દનય વસ્તુને ઓળખાવનાર શબ્દને મુખ્ય માને છે, વસ્તુને ગૌણ માને છે. તેમજ સમાન વચન અને સમાન લિંગવાળા એક વસ્તુ વાચક અનેક શબ્દને પણ માને છે, પરન્તુ ભિન્ન લિંગ ભિન્ન વચન સ્વીકારતા નથી, તેથી બાજુસૂત્રથી શબ્દનય વિશેષ શુદ્ધ છે. આ નય એકવચન બહુવચનથી તેમજ ત્રણે લિંગની ભિન્નતાથી વસ્તુને ભિન માને છે. ઘટઃ કુંભઃ એક જ વસ્તુ પરંતુ ઘટ થી ધટો ભિન્નવરત છે, કારણ કે એકવચન બાચન ભિન્નવસ્તુ છે, તેમજ હા રુકે એ [અજાચક બે શબ્દ] ભિન્નલિંગ I૪ લેવાથી દાસ તે કલશ નહિ ને કલત્ર તે દારા નહિ એમ માને છે. તેમજ વૃક્ષ વૃક્ષો વૃક્ષાઃ એ ત્રણે જુદી વસ્તુ છે એમ માને છે. | ઋજારમય નિષમલિંગ વિષમવચનને માને છે, અને મા નય સમલિંગ સમવચન માને છે એ વિશેષ ચઢતા છે), એકજ વરતુને ઓળખાવનારા ભિન્ન ભિન્ન પર્યાય શબ્દના અર્થને સમમિતિ=સમાચરે–અનુસરે તે મહિના. આ નય પર્યાય શી જિન્નતાએ વસ્તુ પણ લિગ્ન માને છે, કારણ કે જે શબ્દને જે વ્યુત્પત્તિ અર્થ છે તે વ્યુત્પત્તિ અને અનુસરવાથી જુદા જુદા શબ્દના વ્યુત્પત્ય જૂદા જૂદા છે તો તે અથવાળી વસ્તુને પણ જાણી જૂદી છે. જેમકે જિનાત=પરમેશ્વયંપણથી ઈદ્ધ કહેવાય, અને નિતિઃ=ઈન્દ્રાણીને પતિ તે ચિપતિ કહેવાય. માટે ઈન્દ્ર જઠી વસ્તુ છે, ને શચિપતિ પણ જુદી વસ્તુ છે, | અર્થાત દ્ધ ને ચિપતિ એક વસ્તુ નહિં. એ રીતે ગંગાનદી ને સુરનરી એક નહિં, તેમજ ઘટ કુંભ કળશ એ ત્રણે જુદી જુદી વસ્તુ છે. એ રીતે આ નય શબ્દનયથી વિશેષ શુદ્ધ છે. તથા આ નય વસ્તુ સ્વક્રિયામાં ન વતતી હોય પરન્તુ વર્તવાના | સ્વભાવવાળી હોય તે ગ્યતાથી પ૭ વસ્તુને સ્વીકારે છે. જે પાણી નહિ ભરેલા ઘટને પણ ધટ માને છે, ઈન્દ્ર સભામાં બેસી
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy