________________
ક૭
| જાતિના વિછી વિગેરે ચતુરિન્દ્રિય છે ઉપજે તેટલાં ચતુરિન્દ્રિય કુલ ઈત્યાદિ રીતે ગુરુની ઘણી કેડી જેટલો સંખ્યા જાણવી. એ રીતે નિ માત્ર ૮૪ લાખ છે, અને તેમાં ઉપજતી કુલસંખ્યા કેટી ગમે છે. આ તિ ઇર્ષાતઃ યુટયોકિ .
અવતરણ—કુલ તે નિમાં જ ઉત્પન્ન થતાં હોવાથી હવે આ ગાથામાં યોનિનું સ્વરૂપ કહે છે—ગુમિશ્રણ થવું અથત ભવાનરમાં ઉપજતા છ તેજસ કામણ સહિત ઉપજે છે, ત્યારબાદ ઉત્પત્તિ સ્થાને ઔદારિકાદિ ભવાગ્યે શરીર ઔધની સાથે મિશ્રિત થાય છે, માટે એ રીતે છે જે સ્થાને તે કા શરીરને દારિકાદિ ક સાથે 5 મિશ્ર થાય અથવા શુકજોડે યુક્ત કરે તે સ્થાનનું નામ યોનિ એટલે ઉત્પત્તિસ્થાન કહેવાય, તે સર્વ છે આશ્રયી ૮૪ લાખ છે.
પ્રભ:– અનંત છે તે જીવેનાં ઉત્પત્તિસ્થાન ૮૪ લાખજ કેમ? અરેક જીવના સ્વ સ્વ ઉત્પત્તિસ્થાન આશ્રયી અનન્ત નિ ગણવી યોગ્ય છે, અથવા બીજી રીતે ઉત્પતિસ્થાન કાકાશ પ્રમાણુ છે, અને કાકાશ અસંખ્યપ્રદેશ જેટલું છે તે ઉત્પત્તિસ્થાને 'અસંખ્ય હોવાથી એનિઓ પણ અસંખ્ય ગણવી જોઈએ તે માત્ર ૮૪ લાખ જ કેમ ?' - સત્તા છે કે ઉત્પત્તિસ્થાને ઘણાં (અસંખ્ય) છે તે ૫૭ શ્રી સવજ્ઞાએ ખેલા કેટલાક સરખા ધર્મોની અપેક્ષાએ એક #ા નિ ગણી છે માટે નિ ૮૪ લાખ છે, જેથી ૮૪ લાખ યોનિમાં અસંખ્ય ઉત્પત્તિસ્થાને અન્તર્ગત થાય છે (એકેક ચેનિ પણ શી અસંખ્ય અસંખ્ય સમાન ઉત્પત્તિસ્થાનેવાળી છે.) તે જીવલે આ ત્રમાણે
૧ અસંખ્ય પ્રદેશવાળું એક જ ઉત્પત્તિસ્થાન જધન્ય વા ઉત્કૃષ્ટથી પણ અંગુલાસપેય ભાગમાત્ર ગણુતાં ૫ણ ઉત્પત્તિસ્થાને અસંખ્ય છે. | એથી જધન્ય ઉત્પત્તિસ્થાન છે જ નહિં, અને અંગુલાસપેય ભાગથી અધિક મોટું ૫ણુ ઉત્પત્તિસ્થાન નથી.
૨ વૃત્તિમાં એ રીતે મેનિને અર્થ મલમ જમે છે, પરંતુ અન્યાન્તરામાં તે સરખા વર્ષે ગધ રસ સ્પર્શ અને સંસ્થાનવાળા અનંત | વા અસંખ્ય છની પણ એક જ નિ ગણી છે. તાત્પર્ય એ કે સમાન વદિવાળી નિને એક ગણી ચોરાશી લાખ કદી છે.
P-ક્તકનિક્સ