SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ॥१४८॥ HASSASST. ર શ રૂપા ને કે અસંયમમયાત્મક છે તેપણુ વિવક્ષિત વિદ્યમાન સમયને જ વર્તમાનકાળ ગણવે. કારણ કે કોઈ છા પણ વખતે કાળને વિચાર કરીએ તો વિદ્યમાન કાળ વર્તમાનને એકજ સમય છે, તે પહેલાંના અનન્ત સમયે તે વ્યતીત થઈ समासः ગયેલા હોવાથી વિવક્ષા સમયે વિદ્યમાન નથી, તેમજ ભવિષ્યકાળના અનન્ત સમયે પણ હજી ઉત્પન્ન થયા નથી તેથી વિવક્ષા સમયે તેઓ વિદ્યમાન નથી, જેથી વિદ્યમાનસમય તે એક વર્તમાન સમય જ છે, માટે વર્તમાન કાળ એક સમય છે. ૨૪ જાનવોનો . અર7 –આ ગાથામાં પુગલ અજીવને સ્થિતિકાળ કહેવાય છે काळ जापामाणस्त य, दपएसाईणमेव खंधाणं । समओ जहन्नमियरो, उस्तप्पिणिओ असंखेज्जा॥ ઈ-પરમાણુ પુદગલને તથા દ્વિદેશાદિ કંધ પુદ્ગલને કાળ જઘન્યથી સમય ને ઉકઈથી અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી જાણું ૪રા | બાઈક પરમાણુ પરમાણપણે છૂટો રહે તે જઘન્યથી ૧ સમય છુટા-એકલે રહી બીજે સમયે બીજા એકાદિ પરમાણ છે સરાઇને કંધપણે પરિણમે છે, અને ઉત્કૃષ્ટથી અસંખ્ય કાળચક્ર સુધી છુટે રહ્યા બાદ તે અવશ્ય બીજા પરમાણુ વા વ સાથે જોડાઈને સ્કધપણે પરિણમે છે, અને કંધપણે પરિણમતાં એજ પરમાણુ “પ્રદેશ” એવા નામથી ઓળખાય છે. એ પ્રમાણે જેમ એક પરમાણુને જઘન્ય ઉત્કૃષ્ટ કાળ કહ્યો તે પ્રમાણે બે પરમાણુ જોડાઈને બનેલા દ્વિદેશી સ્કંધને તથા ત્રણ પર રન બનેલા ત્રિ પ્રદેશી સ્કધને યાવતુ સંખ્યાતપ્રદેશ સ્કંધને અસંખ્ય પ્રદેશી ઔધને ને દરેક અનન્ત પ્રદેશી સ્કધને ઘચ ને ઉકાઇ કાળ પરમાણુવત્ ૧ સમય તથા અસંખ્ય કાળચક્ર પ્રમાણ છે. ||જ્યનીવરમાણે રિધતિદાસ; || ગમાણે ૨ વૌવા I૪૮ના जीबसमासयोः पंचमः कालानुयोगः ॥२४२॥
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy