SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ R योगमा गुणस्थानो I/રૂષા * તથા “સમ્યક્સિચ્ચાદષ્ટિ એટલે મિશ્ર સમ્યગ્દષ્ટિ છવ કાળ કરતું નથી.” એમ ગાથાના પર્યને કહ્યું તેનું તાત્પર્ય એ છે કેઅપર્યાપ્ત અવસ્થામાં મિશ્ર ગુણસ્થાનક હેય નહિં, અને તેથી અપર્યાપ્તાવસ્થામાં વતતે મિશ્ર કાયયોગ પણ મિશ્ર ગુણસ્થાને હોય નહિ, જેથી ત્રણે મિશ્રણમાં ત્રીજું ગુણસ્થાન ન હોય. તથા અહિં અર્થમાં જેમ ૧૫ યુગમાં સ્પષ્ટ ગુણસ્થાને સંગ્રહીત કયાં છે તેમ ગુણસ્થાનમાં યોગને સંગ્રહ શ્રીજીવસમાસ વૃત્તિમાં સ્પષ્ટ કર્યો છે તે આ પ્રમાણે ૧-૨-૪ ગુણ – મન, ૪ વચન, ૨ ઔદ્યા૦, ૨ ૧૦, માત્ર એ ૧૩. ૩ નું ગુણ—૪ મન, ૪ વચન, દાગ, વૈગ એ ૧૦ ચોગ. ૫ મું દેશવિરતિ–૪ મન, ૪ વચન, ઓદા, વૈ૦, વૈમિશ્ર એ ૧૧ ચોગ. ટહુ ગુણસ્થાન-પૂર્વોક્ત ૧૧ યોગ ઉપરાન્ત આહારકના બે વેગ મળી ૧૩ ગ. ૭-૮-૯-૧૦-૧૧-૧૨ ગુણ-૪ મન, ૪ વચન, દા. એ ૯ વેગમાં. ૧૩ મું ગુણ – સત્યમન, સત્ય વચન, અસત્યામૃષા મન, અસત્યામૃષા વચન, દાહ-દા મિશ્રકામણુ એ ૭ યોગમાં. ' ૧૪ મું ગુણ –એમાં એકપણ યોગ નથી. ૫૮ તિ ગૌવમાન યોગમાળre II ૪ લીવરમાણ ઘેલમાળાય . અવતરણ–૧૪ છાસમાસ યોગમાર્ગણામાં કહીને હવે એ ૧૪ છાસમાસ ત્રણ વેદમાર્ગણામાં કહેવાય છે– | नेरइया य नपुंसा तिरिक्खमणुया तिवेयया हुंति। देवा य इत्थिपुरिसा गेविजाई पुरिसवेया॥५९॥ * l/રૂષા *
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy