SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ની ॥११३॥ કાશમાં સબ્યાપી થાય છે, તદનન્તર પાંચમે સમયે આંતરા સહરી, છઠ્ઠું સમયે મથાન સહરી, સાતમે સમયે કપાટ સહરી આડમે સમયે દંડ સહરી ઔદારિક શરીરમાં સ્વરૂપસ્થ-દ્રુહસ્થ થાય છે. એ આઠ સમયમાં ઘણા વેદનીય ગેાત્ર અને નામકમના પ્રદેશેાને નિજ રે છે. પ્રશ્ન:—લાકના મધ્યભાગે રહેલા કેવલી ભગવ'ત ત્રીજા સમયમાં પણ સમગ્ર લેાકવ્યાપી થઈ શકે છે તે ચાથા સમયેજ આંતરા પૂરવાનું કેમ કહ્યું ? ઉત્તર:—લાકના મધ્યભાગ મેરૂપર્યંતના મધ્યભાગે છે, તે સ્થાને કેવલીનેા પ્રાય: અસભવજ છે માટે અમધ્યભાગે રહેલા કેવલી ત્રીજે સમયે સમગ્ર લેકવ્યાપી થતા નથી તે કારણથી ચેાથે સમયે આંતરા પૂરીને સ લેાકવ્યાપી થવાનું કહ્યું છે તેજ યુક્ત છે. ૧૯૨ અવસર:પૂર્વ ગાથામાં મનુષ્યને છ સમુદ્દાત કહ્યા તા શેષ જીવાને કેટલા હોય? તે આ ગાથામાં કહે છે— पज्जत्तबायरानिल, नेरइएसु य हवंति चचारि । पंच सुरतिरियपंचिंदिएसु सेसेसु तिगमेव ॥ १९३॥ ગાથાર્થ:પર્યાસ આદરવાયુ અને નારક એ એને ચાર ચાર સમુદ્ધાત હોય છે, દેવ અને તિર્યંચ પંચેન્દ્રિયામાં પાંચ સમુદુધાત અને શેષ સર્વ જીવામાં ત્રણજ સમુદ્દાત હાય છે. ૧૯૩ 1 માર્થ:—પર્યાપ્ત બાદરવાયુમાં કેટલાક વાયુજીવા વૈક્રિય લબ્ધિવાળા હાય છે, તેથી તે જીવને વેદના કષાય મરણુ ને વૈક્રિય એ ૪ સમુદ્ઘાત છે, અને નારકને તેા ભવપ્રત્યયથીજ વૈક્રિયલબ્ધિ હાવાથી તેઓને પણ એજ ૪ સમુદ્દાત છે. તથા દેવાને અને તિર્યંચ પંચેન્દ્રિયાને આહારક તથા કેવલી સમુદ્ધાત વિના શેષ પાંચ સમુદ્દાત છે, જેથી નારકાના સમુદ્ધાતની અપેક્ષાએ સા जीवभेदोमां समुद्घातो "ઠ્ઠા
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy