SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ક નીવ समासः गतिमा अल्पबहुत्व ઔદયિકભાવ તે પુદગલાસ્તિકાયમાં સર્વત્ર વ્યાપ્ત નથી, કેવળ કમસ્કમાં વ્યાપ્ત ગણી શકાય. પરંતુ વર્ણ ગધ રસ સ્પર્શ ઈત્યાદિ પર્યાને પુદગલાસ્તિકાયમાં પણ ઉદય હોય છે, ને એ ઉદય સર્વવ્યાપી છે. એ રીતે છએ દ્રવ્યોમાં યથાસંભવ ૬ પ્રકારના ભાવ કા. / રતિ નીવરમાણે માત્ર અનુવાઃ |HIHથ રસોડનુણોn: //ર૭૦માં નીનાનીવસમા ૮ મોડપવાનુયો અવતરણ:-જીવાજીવસમાસમાં સંત થવાયા ઈત્યાદિ ૮ અનુયોગમાં સાતમ ભાવ અનુગ કહીને હવે ૮ મે અલ્પબદુત્વ અનુગ કહેવાય છે– थोवा नरा नरेहि य असंखगुणिया हवंति नेरइया। तत्तो सुरा सुरेहि य, सिद्धाणंता तओ तिरिया॥२७१॥ - થાઈ–મનુષ્યો સર્વથી થોડા-અલ્પ છે, મનુષ્યથી નારક અસંખ્યગુણ છે, તે નારકેથી દેવે અસંખ્યગુણ છે, દેથી સિદ્ધ | અનન્તગુણ છે, અને સિદ્ધથી તિર્યંચ અનન્તગુણ છે. એ પાંચ ગતિનું અ૫બહુત કહ્યું. ૨૭૧ - માવાઈ-પાંચ ગતિના છોમાં મનુષ્યગતિના છ (મનુષ્ય) સર્વથી અલ૫ છે, કારણ કે મનુષ્યો માત્ર અઢીદ્વીપમાંજ છે, | તેમાં પણ ગર્ભજ મનુષ્ય સંખ્યાત છે,ને સમ્મરિંછમ મનુષ્ય અસંખ્યાત છે. તેથી તેમનુણેથી) નારકે અસંખ્યાતગુણ છે, કારણ કે નારકોનું ક્ષેત્ર સાત પૃથ્વીઓ છે. સાતમાં મળી ૮૪ લાખ નરકાવાસ છે, એકેક નરકાવાસ પ્રાય: અસંગાસંખ્ય જનને છે, જેથી | | એકેક નરકાવાસમાં અસંખ્ય અસંખ્ય નારકે છે, (માટે મનુષ્પથી નારકે અસંખ્યગુણ છે.) નાર્કેથી દેવો અસંખ્ય ગુણ છે, કારણ કે નારકેથી એ દેવેનું ક્ષેત્ર ઘણું છે, ૧૦ ભવનપતિ, ૧૬ વ્યન્તરનિકાય, જ્યોતિષીનિકાય, ૧૨ દેવલોક, ૯ શ્રેયક, ૫ અનુત્તર ઝી એ સર્વ સ્થાને દેવનાં છે, એકૈક વિમાનવાસ પણ પ્રાય: અસંખ્ય અસંખ્ય જનને છે, એકેક વિમાનવાસમાં અસંખ્ય અસંખ્ય કક કકક ૨૮૦
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy