SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ 'શબ્દ રૂપ રસ ને ગંધ ને સ્પર્શ એ પાંચ અર્થમાંના કેઈપણ એક અર્થને નિર્ધાર-નિર્ણય વિનાને જે અવ્યક્ત બાધ मतिज्ञानना “આ કઈક ” એટલાજ માત્ર એ૫ જ્ઞાનથાળા હોય તે સાવ અથવું એ સામાન્ય શહણ પોર્ચ ઇન્દ્રિયો અને એનએ २८ मेदनुं ૬ થી થાય છે, માટે ૬ પ્રકારને અથવગ્રહ છે. વ્યંજનાવગ્રહે અને અવછંહ એ બ પ થવામાં વ્રથમ પેજનાવગ્રહ થયા [૪ स्वरुप | બાદજ અથવગહે થાય છે, અને ચક્ષુ તથા મનથી થતા ગ્રહણમાં તે પ્રથમ જ અથર્વગ્રહ (ચેંજમાવઘ વિના) થાય છે. - ક * =નિર્ણયને સન્મુખ જે વિચારો તે હા. તે પણ અર્થાવગ્રહનું ૬ પ્રકારે છે. ત્યાં અથવગ્રહથી સામાન્યહાંહણ થી અંદ આ તે શબ્દ કે રૂપ કે રસ કે ગંદી શબ્દ હોય તે આ પ્રકારને હોય બંધ હોય તે આ પ્રકારને ઠોય એ શકે શkit અર્થમાંથી કઈ એક અને નિર્ધાર કરવા માટે જેટલા તર્કવિતર્ક કરવા પડે તે મા કહેવાય. ' ' ' ' '' - ત્યાર બાદ તર્કવિતર્કથી નિર્ધાર થાય કે આ શબ્દ છે અથવા રૂપ છે અથવા બંધ છે ઈત્યાદિ રીતે કોઈ એકને નિષા કર તે વાધ (નિશ્ચય) કહેવાય, તે પણ અથવગ્રહવત્ ઈન્દ્રિયાદિ નિમિત્તક હાથથી ૬ પ્રકાર છે. .' ' , ' ત્યારબાદ નિશ્ચિત કરેલા અને અવિસ્મૃતિ વાસના અને સ્મૃતિરૂપે ધારી શંખ (ભૂલી ન જો) તે વાળા પશુઅથવગ્ર|| હવત્ ૬ પ્રકારે છે. એમાં નિશ્ચિત કરે અર્થ અન્તમુહૂર્ત સુધી તેજ ઉપગ રૂપે સતત કાયમં રહે છે, તે ચાલુ ઉપર વિ| મ્યુતિ કહેવાય. ત્યાર બાદ જીવ અન્ય ઉપયોગવાળે થતાં નિશ્ચિત છે અષના (સંસાર ) રૂપે ઘણા (સંખ્ય વા અસંખ્ય ) | કાળ સુધી કાયમ રહે છે, તે અર્થ ભુલાસે નથી માટે તે વાસના. અને પુન: પ્રસંગોપાત્ત કેાઈ વખતે તે નિશ્ચિત અર્થ શું ? જમરણ કરતાં તેવા જ પ્રવે અનુભવેલા અર્થના ઉપયોગવાળે પુનઃ થાય છે તે અમૃતિ, એ રીતે ધારણા ૩, પ્રકારની છે IA IIEા હજાર વર્ષ પૂર્વેની વાત વા પદાર્થ યાદ આવે છે, તે ધારણાથી જ. તથા પૂર્વજવનું જાતિસ્મરણ જ્ઞાન થાય છે તે પણ ધારણના પ્રભાવથી જ.
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy