________________
| મતિજ્ઞાનના ૨૮ ભેદને સ્પષ્ટ સંહા છે. ૧ સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ | ૮ ચક્ષુઈન્દ્રિય અર્થાવગ્રહ | ૧૫ એન્દ્રિય ઈહા ૨૨ મન અપાય ૨ રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહ ૯ એબેન્દ્રિય અથવગ્રહ ૧૬ મન ઈહા
૨૩ સ્પર્શેન્દ્રિય ધારણા ૩ પ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ ૧૦ મન અથવગ્રહ
૧૭ સ્પશેન્દ્રિય અપાય ૨૪ રસનેન્દ્રિય ધારણા શ ૪ શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ ૧૧ સ્પર્શેન્દ્રિય ઈહા ૧૮ રસનેન્દ્રિય અપાય ૨૫ પ્રાણેન્દ્રિય ધારણા
૫ પશેન્દ્રિય અથવગ્રહ ૧૨ રસનેન્દ્રિય ઈહા ૧૯ થાણેન્દ્રિય અપાય ૨૬ ચકુઈન્દ્રિય ધારણા
૬ રસનેન્દ્રિય અર્થાવગ્રહ | ૧૩ પ્રાણેન્દ્રિય ઈહા ૨૦ ચકુઈન્દ્રિય અપાય ર૭ શ્રેગ્નેન્દ્રિય ધારણા 8ા ૭ ધ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ ૧૪ ચક્ષુઈન્દ્રિય ઈહા | ૨૧ શ્રોત્રેનિય અપાય ૨૮ મન ધારણા છે
એ પ્રમાણે મતિજ્ઞાનના ૨૮ ભેદ કા દર રતિ મતિજ્ઞાનના અથરાળ –આ ગાથામાં શ્રતજ્ઞાનના તથા અવધિજ્ઞાનના ૨-૨ પ્રકાર કહે છે— अंगपविटियरसुय ओहि भवं पतिगुणं च विन्नेयं । सुरनारएसु य भवे भवपति सेसमियरसुं ॥३३॥
જણાઈ અંગપ્રવિણ શ્રુતજ્ઞાન અને ઈતર (અંગબાહ્ય) શ્રુતજ્ઞાન એ બે પ્રકારનું કૃતજ્ઞાન છે, અને અવધિજ્ઞાન ભવપ્રત્યયિક તથા ગુણુપ્રત્યયિક એ બે પ્રકારનું જાણવું. તેમાં વ નારકનું અવધિજ્ઞાન ભવપ્રત્યયિક હોય છે, અને ઈતરમાં (મનુષ્ય તિર્યંચમાં) : ૧ હે શાન મકાનના બેન્ક રિવા નથી, માટે મતિજ્ઞાન વા મતિજ્ઞાન એક૨૫ જાણવું.