SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ એકાદિથી અધિકથી થાવત્ ઉચુત અનંતમાં ૧ જૂન સુધીની સર્વ મધ્ય સંખ્યાઓ, પ્રથમ ગુરૂત્ત અનંત, અને આદ કરેલ ૧ I ઉમેરતાં, અથવા જ અનંતાનંતમાંથી ૧ બાદ કરતાં ૩Q યુવા અનંત થાય. તથા જયુક્ત અનંતને અભ્યાસ ગુણાકાર,Iઝ કરતાં અન્ય અનંતાનંત થાય. તેથી એકાદિ અધિકથી ચાવતુ ઉઅનંતાનંતથી ૧ જૂન સુધીની મધ્યવતી, સર્વ સંખ્યાઓ મધ્યમ અનંતાનંત અને જઘન્ય અનંતાનંતથી, ૧ ન્યૂન તે ૩જી યુતિ અનંત છે. તથા જઘન્યયુક્ત અનંતને અભ્યાસ ગુણાકાર કરતાં ૧૦ અનંતાનંત, આવે. તેથી એકાદિ અધિકથી યાવત્ અનંત સંખ્યાસ્થાને તે મધ્યમ અનંતાનંત, અને ઉત્કૃષ્ટ અનંતાનંત તો છેજ નહિ એ આઠ પ્રકારનાં અનંત શ્રી અનુયાગદ્વારમાં કાાં છે. ॥जघन्य असंख्यअसंख्यातादिकनो मतांतरे संख्याप्रकार ॥ કેટલાક આચાર્યો જઘન્યુક્ત અસંખ્યાત સુધીની સંખ્યા ઉપર પ્રમાણે કહીને જઘન્ય અસંખ્યાસંખ્યાત વિંગેરે સંખ્યામાં | બનાવવા માટે જુદી વિવક્ષા કરે છે, તે આ પ્રમાણે-જઘન્ય યુક્ત અસંખ્યાતને વગ કરીએ (અર્થાત એ અંકને એજ અંક સાથે એક વાર ગુણીએ) તે જઘ૦ અસંખાસંખ્યાલ આવે. [.જીવસમાસ વૃત્તિમાં એજ રીતિને ચાલુ પરંપરાવતું વર્ણવી છે. પરન્તુ મતાંતરરૂપે જણાવી નથી, અને જવયુક્ત અસંખ્યાતના રાશિઅભ્યાસ ગુણાકારથી જ અસંખ્યસંખ્ય થાય એ વાતને I મતાંતર તરીકે પણ દર્શાવી નથી ]. પુનઃ' એ જધન્ય અસગાસંખ્યાતની સંખ્યાને પ્રથમ વર્ગ કરી તે વગને પણ વગર કરી પુનઃ તે વગ વગરને વર્ગ કરીને એ રીતે ત્રણવાર વૃદ્ધિવર્ગ કરીને જે સંખ્યા આવે તેમાં આ નીચે કહેલી દશ અસંખ્ય વસ્તુઓ Dા ઉમેરવી તે ૧૦ વસ્તુઓનાં નામ ૧ કવચમાસ નિમાં તે ઉત્કૃષ્ટ અસંખ્યાખ્યાતને જ મતાંતરે કહેલ છે, પરા, જલન અસખ્તાસંખ્યાતને નહિ. કારણ કે જધન્યાસંખ્યાખ્યાને જમુ અસંખ્યાતના વર્મથીજ બનાવેલ છે (કે જે રતિ અન્યÈમાં 'મતાંતર તરીકે છે ).
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy