SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપસ્થ થાય છે. ', , ' ' . s Ill સમge || ૨ વાર લાગત-કોઠાદિ તીવ્ર કષાયથી વ્યાકુળ થયેલ છવ વેદનીય સમુદુઘાતવત્ ઘન ઇંડાકાર થઈને અન્તર્મુ માત્ર રહીને તેટલા કાળમાં કષાય મેહનીયના ઘણા કર્મપ્રદેશેને નિર્જરી સ્વરૂપસ્થ થાય છે. આ વખતે ક્લિષ્ટ પરિણામવાળા હી થવાથી ઘણા ક્યાય મોહનીયકમને બાંધે છે.' है अवस्था |ી વિરો - રૂ મા રમુણાત-મરણનું અનમું બાકી રહે તે વખતે જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણે અને ઉત્કૃષ્ટથી स्पर्शनाना અસંખ્ય યોજન સુધી આત્મપ્રદેશને દીર્ધ દંડ રચી અગ્રભવમાં જે સ્થાને ઉત્પન્ન થવાનું છે તે સ્થાને તે દંડાકારને પ્રક્ષેપે છે, II પિ અને તે ઉત્પત્તિસ્થાનને જાગતિ વડે એક સમયે જ સ્પર્શે છે, અને વાકગતિ વડે ઉત્કૃષ્ટથી ચાયે સમયે સ્પર્શ છે. અને II linaએવી અવસ્થામાં અન્તમુહૂર્ત માત્ર રહી તેટલા કાળમાં આયુષ્ય કર્મના ઘણા પુદ્ગલે નિજરે છે [કઈ જીવ પહેલા એ જ स्वरुप | મરણ સમુદ્રઘાતથી નિવૃત્ત થઈ સ્થસ્થાને આવી સ્વરૂપસ્થ થઈ પુનઃ સમુદઘાત રચી ઉત્પત્તિસ્થાને દીર્ધ દડાકારે પહોંચી 18 અન્ત” તેવી અવસ્થાવાળો રહી ત્યારબાદ પૂર્વભવના શરીરમાંથી આત્મપ્રદેશે આષી લઈને મરણ પામી ત્યાં પરભવમાં ઉત્પન્ન થાય છે. એ રીતે બીજા સમુદ્દઘાતમાં મરણ પામે છે, એ બીજો સમુઘાત શ્રીભગવતીજીમાં કહેલ છે, એ રીતે આયુષ્યના ઘણા કર્મપ્રદેશની નિર્જરા થાય છે. ' 1 જ શિવ frષાત વૈદ્ધિથ શરીર રચવાની લબ્ધિવાળે દેવ વા મનુષ્ય વા તિયચ વિક્રિય શરીર રચતી વખતે જધન્યથી | | અંગુહને સંખ્યાત ભાગ સીધ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત જન દીર્ધ દંડામાર શરીરથી બહાર કાઢીને વૈક્રિયશરીર નામકર્મના શીરા યથા બાદર યુગલેને નિજરથા પૂર્વક વૈદિયશરીર રચે છે, અને અન્તમું એવી અવસ્થામાં રહ્યા બાદ સમુઘાતથી નિવૃત્ત થઈ
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy