SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ગીત K નાક્રિયાગ પણુ હાય છે. તથા એકેન્દ્રિયની એક જીવાશ્રિત કાસ્થિતિ પૂર્વ કહ્યા પ્રમાણે અસંખ્યાત પુદ્ગલપરાવત છે, માટે કાયયેાગના કાળ પણુ અસખ્ય પુદ્ગલપરાવર્ત્ત પ્રમાણ અનન્તકાળ છે, ત્યારબાદ તે। દ્વીન્દ્રિયાદિમાં ઉત્પન્ન થવાથી વચનચેાગી કે મનયાગી થાય છે, જેથી ત્રસકાયમાં કાયયેાગ અન્તર્મુ॰ કાળ પ્રમાણ હોય છે, કારણ કે અન્તમુહૂત્ત અન્તમુહૂTMત્રસકાયમાં ચેાગપરાવૃત્તિ હાય છે. પુનઃ એ કાયયેાગમાં વિશેષભેદે ઔદારિક કાયયેાગના સતતકાળ ૨૨૦૦૦ વર્ષ છે, કારણ કે પૃથ્વીકાયના એક જીવનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨૦૦૦ વર્ષ છે, તેથી ઉ॰સતતકાળ પણ એટલેાજ છે. પ્રશ્નઃ—ૌદારિક ચાગના એ સતતકાળ એક ભવની અપેક્ષાએ તમે કહ્યો, પરન્તુ ઋજુગતિએ અનેકવાર પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયપણે ઉપજતાં અનેકભવઆશ્રયી અસંખ્ય કાળચક્ર જેટલા પણ ઔયેાગને કાળ સભવે છે તે તે કેમ ન કહ્યો? ઉત્તર:-જીગતિવાળા એકેન્દ્રિયાના અનેક ભવ કરવાથી ઔદ્યારિકયેાગના કાળ જો કે અસખ્ય છેજ, પરન્તુ અહિં ગ્રંથકર્તાની વિવક્ષા એક ભવઆશ્રયી છે, પ્રશ્નઃ—જો એક ભવ આશ્રયી છે તે ત્રણ પત્યેાપમ આયુષ્યવાળા તિર્યંચ મનુષ્યને આશ્રયી ઔદારિકયેાગના કાળ ૩ પત્યેાપમ કેમ નહિ ? ઉત્તર:—ત્રણ પત્યેાપમવાળા યુગલિકાને કેવળ કાયયાત્ર નથી, પરન્તુ મનયાગ ને વચનયાગ પણ છે, જેથી ત્રણ યાગની પરાવૃત્તિના કારણથી ઔઢાયેાગના ઘણા સતતકાળ પ્રાપ્ત થતા નથી. અન્ત અન્તમુહૂñ ત્રણેયેાગ પરાવર્તન પામે છે માટે તે આશ્રયી કાળના વિચાર અહિં પ્રસ્તુત નથી, માત્ર કાયયેાગિન કાળ કહેવાના હોવાથી અને તે એકેન્દ્રિયને હાવાથી બાવીસ હજાર વરસના કહ્યા છે. समासः योगनो काळ IRI
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy