SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ अभिणिसुओहिणमणकेवलंच नाणंतुहोइ पंचविहं। उग्गह ईह अवाया धरणाभिणिबोहियं चउहा ॥१॥ જી હાઈ–આભિનિષિકજ્ઞાન (મતિજ્ઞાન, તાન, અવધિજ્ઞાન, મન:પર્યાવજ્ઞાન અને કેવળજ્ઞાન એ પાંચ પ્રકારનું જ્ઞાન છે, તેમાં અવમહ ઈહા અપાયને ધારણા એ ૪ પ્રકારનું અભિનિધજ્ઞાન (મતિજ્ઞાન) છે. જે કાવાર્થ-જેનાવડે વસ્તુ શાસ્તે જણાય, પરિછેડાય તે જ્ઞાન, અથવા વસ્તુમાં સામાન્યધર્મ અને વિશેષ ધર્મ એ બે ધર્મ | રહ્યા છે તેમાંથી વિશેષ ધર્મને છે તે જ્ઞાન અને સામાન્યધમને બેલ તે દર્શન કહેવાશે.) તે જ્ઞાન મતિજ્ઞાન આદિ ભેદે પાંચ પ્રકારનું છે. ત્યાં શામિ-સન્મુખ એટલે ૧ દેશમાં રહેલ વિષધનું નિઃનિયત એટલે પાંચ ઇન્દ્રિયેરિા તે છે ઇળિયના વિષયને જે ય તે મિનિજોષ, અને તે અભિનિબંધ ૨૫ જ્ઞાન તે બાભિનિધિક જ્ઞાન એ મતિજ્ઞાનને જ પર્યાય શબ્દ છે. માં તાપી એ અધિનિયજ્ઞાન અથવા મતિજ્ઞાન તે ઈન્દ્રિય ને મનથી થાય છે, તથા જ્ઞેય વસ્તુ ઇન્દ્રિયાદિના વિષય ક્ષેત્રોમાં hી રહી હોય તે થાય છે, વિષયદેશથી બહાર રહેલી વસ્તુનું મતિજ્ઞાનથી જ્ઞાન ન થાય. તથા શ્રવણ તે શત કહેવાય અર્થાત્ અમિલાપ્ય (વચનગોચર) ભાવેને ગ્રહણ કરવામાં (જાણવામાં) હેતુભૂત બેધવિશેષ તે શ્રતજ્ઞાન, એથતિ શ્રુતજ્ઞાનથી વચનગોચર ભાવેનું જ્ઞાન ભી થાય છે. પરંતુ વચનપથમાં જ અવતરી શકે એવા વચનાતીત ભાવોનું ફાન થતું નથી. અથવા જે જે સંભળાય તે શ્રત એ ન્યૂતિ પ્રમાણે ચંદ્ધ એજ શ્રુતજ્ઞાન છે. શબ્દ કે શબદવાના પુરાલ વરૂપ લેવી જડ છે અથવા લિમિત શખ પણ ઝા:જડ છે તેપણ બે સંશારૂપ શબ્દોથી વસ્તુને મધ થાય છે માટે શારૂપ કારમાં બેય અને ઉપચાર છાવણી લગાતા અને બેલાતા શબ્દ પણ શ્રુતજ્ઞાન છે.
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy