SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષાએ છે. અહિ દેવ વા નારક જઘન્ય આયુષ્યવાળા મનુષ્યમાં ઉપજે નહિ તેમજ જઘન્યાયુવાળે મનુષ્ય દેવ નારકમાં પણ ઉપજે નહિ તે અપેક્ષાએ અહિં તિર્યંચનોજ ગતિગતિ ગ્રહણ કરી છે. તયા કોઈ જીવ અન્તર્યું. માત્ર સમ્યગ્દષ્ટિ થઈને તેટલે કાળ જ્ઞાનીપણે રહી પુનઃ મિથ્યાષ્ટિ થાય તે અપેક્ષાએ જ્ઞાન વા જ્ઞાનીને | જઘન્યકાળ અન્તમુહૂર્ત પ્રમાણ છે. (ઉત્કૃષ્ઠકાળ તે કેવલીની અપેક્ષાએ સાદિઅનન્તકાળ પૂર્વે કહ્યો છે). - તથા સમ્યગ્દષ્ટિ અન્તમુહુર્ત માત્ર મિથ્યાત્વ પામી પુન: સમ્યગ્દષ્ટિ થાય તે અપેક્ષાએ મિથ્યાત્વને જધન્યકાળ અન્નમું છે. જઘન્યથી પણ મિથ્યાત્વે અન્તમું સુધી અવશ્ય રહીને જ ત્યારબાદ સમ્યકત્વ પામી શકે પરંતુ તે પહેલાં નહિં. (અહિં મિયાત્વને ઉત્કૃષ્ટ કાળ તે અનાદિઅનન્ત અભવ્યની અપેક્ષાએ પૂર્વે કહ્યો છે) - મિશ્રને જધન્ય અન્તમ કાળ છે એટલું જ નહિં પરનું ઉત્કૃષ્ણકાળ પણ અન્તસહ છે. વાતનને જઘન્ય અન્તર્મુ-કાળ ચતુરિન્દ્રિયાદિના જઘન્ય આયુની અપેક્ષાએ છે. વંશને જ અન્તમુહૂત્ત કાળ ભજના જઘન્ય અન્તમું આયુની અપેક્ષાએ છે. (અને ઉત્કૃષ્ટ કાળ તે પૂર્વે શતપૃથકત્વ છેસાગરોપમ કહ્યો છે. સાદારીને જઘકાળ અન્નમુહૂર્ત છે તે આહારીના ઉત્કૃષ્ટ કાળ હેવાના પ્રસંગમાંજ ત્રણ સમય ન્યૂન સુલકભવ પ્રમાણુ કહ્યો શા છે. [ઉત્કૃષ્ટ કાળ તે અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશ જેટલા સમયે તુલ્ય, એટલે અસંખ્ય કાળચક પ્રમાણુ પેવે કહ્યો છે. જે કારેને કાળ અભવ્યની અપેક્ષાએ અનાદિ અનંત, ભવ્યની અપેક્ષાએ અનાદિ સાન્ત અને સાદિ સાન્ત છે. એમાં સાદિ | સાન્ત કાળ જઘન્યથી અન્નમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશના અર્ધ પુદગલપરાવત’ જેટલે અનન્તકાળ છે. ત્યાં ઉપશાન્તાહ ગુણસ્થાને અકષાયી થઈ પુન: પતિત થઈને સકષાયી થાય અને ૬-૭ મે ગુણસ્થાને આવી અન્તર્મમાં પુન: ઉપશમશ્રેણિ પ્રારંભી ARRANG ER
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy