SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ विचार નીવ|ો •. ? મનયોન–સાજીએ કાગવડે મહા કરેલાં મનેવગણા દ્રવ્યને મનપણે પરિમાવેલાં hઈ વસ્તુના વિચારને કી समासः પ્રવર્તાવનારાં જે દ્રવ્યે તે મન, અને સહકારી કારણભૂત એવા મનવડે જે ચાસ તે મ ગ, અથવા મનસંબંધિ જે એગ તે મનોયોn. : ૨ વવનયોગ-જે ઉચ્ચારાય તે વચન એટલે ભાજપરિણામને પ્રાપ્ત થયેલ જાવા , યુગલ દ્રવ્યો સમૂહ અને તે વડે પોરબી . જે યોગ છે. વાવોન. पंदर B ૨ જાથીન દારિક આદિ શરીર તે કાય, અને તે વડે જે ચોગ અથવા કયાસંબંધી રોગ તે કાયયેગ. એ ત્રણે પ્રકારનો योगनो ૧૫ પ્રકારે છે તે કહેવાય છે- ' | | ૧૫ પ્રકારનો યેચ ૨ કપ મનોવોમા–એટલે મુનિ અથવા પાર્થ તેમને જે કિારી તે જ, અમલ જે. મનેમ સુનિઓને મેલાપ્ત કરાવે એ હિતકારી હોય તે સત્યમનાયેગ, અથવા પદાર્થોને યથાર્થસ્વરૂપે ચિતવવે તે પદાર્થોનું હિત કહેવાય. જેવડે પદાર્થોને ૪ # યથાર્થ ચિંતવાય તે પણ સત્યમને ગમે એમ એ રીતે સત્યનેગને અર્થ છે. [ ૨ મનોરોન–પૂત સત્યના અથથી વિપરીત તે અસત્ય મને યોગ, અથત મુનિઓને મોક્ષમાર્ગમાં પ્રતિકૂળ તે અસત્યજી મને યોગ, અથવા પદાર્થોનું સ્વરૂપ વિપરીત વિચારવું તે અસત્યમયેગ, જેમ જીવ પદાર્થ વિદ્યમાન છે છતાં જીવ નથી અથવા છે તે અંગુકમાત્ર છે, અથવા અણુમાત્ર છે અથવા સર્વવ્યાપી છે ઈન્ચાર્જ રીતે પદાર્થોનું વિપરીત વય વિચારવું તે.' પરે #ા ૩ નિકમનોકા–પદાર્થસ્વરૂપ એવી ઈંતે વિચારવું કે જેમાં કેટલેક અંશે સત્ય અને કેટલેક અંશે અસત્ય પણ હોય, જેમકે બીજી અનેક વનસ્પતિઓવાળા વનને આ આસેવન છે વા આ ચંપકવન છે. ઈત્યાદિ, એ ચિતવન આય અને ચંપક વૃા. હોવાથી જન-જનક નk)
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy