SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ કરતાં જે દ્વીધે વા સમુદ્રે તે ખાલી થયા તે દ્વીપ ના સમુદ્ર જેવડા મેાટો અનવસ્થિત સપાથી ભરી દેવા, જેથી અનવસ્થિત ભરેલા પડયો છે. પુનઃ એ શરેલા અનવસ્થિત સહિત પૂર્વ ક્રમ પ્રમાણે બીજા અનેક અનવસ્થિતાને ખાલી કરતાં તેના સાક્ષી શેા વડે પુનઃ શલાકા પલ્ય ભરવા, અને પૂર્વોક્ત ક્રમ પ્રમાણેજ અનેક શલાકા ભરી ખાલી કરી શલાકાના સાક્ષી કશે। વડે પ્રતિશલાકાને પણ શિખા સહિત ભરવા, અહિં પ્રતિશલાકા ભરાઈ ગયા બાદ પુનઃ અનેક અનવસ્થિતા વડે શલાકા પલ્યને ભરવા, અને ત્યાર આદ અનવસ્થિત ભરી રાખવા, જેથી ત્રણ પદ્મ ભરેલા પડયા છે. તેમાંથી પ્રથમ પ્રતિશલાકાને ઉપાડી જ્યાંથી સાઁપના કણ નાખવા બાકી છે તે દ્વીપ સમુદ્રોમાં ખાલી કરી એક સાક્ષી કણ મહાશલાકામાં નાખવા, એ રીતે કરવાથી મહાશલાકામાં ૧ કણ પડ્યા, પ્રતિશલાકા ખાલી છે, અને શલાકા તથા અનવસ્થિત છે એ ભરેલા પડચા છે, જેથી હવે શલાકાને ઉપાડી પ્રતિશલાકા જે દ્વીપ વા સમુદ્રે ખાલી થયેલ છે તેથી આગળના દ્વીપ સમુદ્રોમાં ખાલી કરી ૧ કણુ પ્રતિશલાકામાં નાખવા, જેથી મહાશલાકામાં ૧ કણ, પ્રતિશલાકામાં ૧ કણ, શલાકા ખાલી, ને અનવસ્થિત ભરેલા છે, તેથી અનવસ્થિતને ઉપાડી શલાકા જ્યાં ખાલી થયા છે. ત્યાંથી આગળના દ્વીપ સમુદ્રોમાં ખાલી કરવા, ને એ પ્રમાણે અનેક અનવસ્થિતા વડે પુનઃ શલાકા ભરવા અને અનેક શલાકા શરી ખાલી કરીને તેના સાક્ષી કા વડે પુનઃ પ્રતિશલાકા ભરવા, અને વારંવાર પ્રતિશલાકા ભરી ખાલી કરી તેના સાક્ષી કા વડે મહાશિલાકા ભરવા, એ રીતે મહાશિલાકા આદિ ચારે પલ્ય સપૂર્ણ ભરાઈ રહે તે પ્રમાણે પૂર્વોક્ત વિધિ કરવા. એ પ્રમાણે એ ચારે પક્ષ્યના સપા તથા દ્વીપ સમુદ્રોમાં પ્રશ્નપેલા સર્વ સષ'પેા તે સવ' મળીને જે સપ સખ્યા થાય તેમાંથી ૧ સત્ય ન્યૂન કરીએ તે વૃષ્ટ કુંવાત જેટલા સપા કહેવાય. ને સવ* સપની સખ્યા તે નમ્ય પરિત્ત અર્પવાત જેટલા (અર્થાત્ પહેલા અસખ્યાત જેટલા) ગણાય. જઘન્યપરિતઅસ ખ્યાતથી [ સષ'પ સંખ્યાથી ] એક અધિક એ અધિક ઇત્યાદિથી પ્રારંભીને ઉત્કૃષ્ટ પરિત અસ`ખ્યાતથી ૧
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy