________________
રિઝ
પરોક્ષ, અને ગાયુ. સૂરએ ગવય () હોય છે., એસ મથસ કેની એમી જાણીને જંગલમાં ગયેલાને ગાય સરખાં
હિમતિ IMા આકારવાળા તે' ગવય દેખીને “આ ગાય સરખા અઠારવા છે માટે ગવાય છે. એ નિશ્ચય થાય તે જમાન ઈન્દ્રિયપરોક્ષ પ્રમાણ II
કહેવાય. એ ત્રણ પ્રકારનું પણ મતિજ્ઞાન છે. અને કેવળજ્ઞાની ભગવતેએ પ્રરૂપેલ દ્વાદશાંગી રૂ૫ શ્રુતજ્ઞાન તે શબ્દપ્રમાણ કહેવાય, આ II૮ના
એ પણ ઈદ્રિયપરોક્ષજ્ઞાન છે, એ રીતે અનુમાન પ્રમાણ ઉપસાનપ્રમાણ ને શબ્દપ્રમાણ એ ત્રણ પ્રમાણજ્ઞાન પસલ પ્રમાણ છે, અને Iઝનો થાં | ઇન્દ્રિયપ્રત્યાજ્ઞાન તે પ્રત્યક્ષપ્રમાણુ લેકવ્યવહારથી છે. તે દ્ધિ ના બ ૧૪રા
| માર કન
णमा ज्ञान અમાસ —એ રીતે જ્ઞાનપ્રમાણુ કહીને હવે નખમાળ: જાગિયા ને નામમાળના અનુક્રમે ૪-૫-૫ ભેદ કહે છે—
આદિનું | चक्खुदंसाणमाई, सणचरणं च सामइयमाई। नेगम संगह वबहामासुसुप चेव सहनया ॥११॥ वर्णन 4 જાણ–ચક્ષુદશન આદિ ૪ પ્રકારનું દર્શન પ્રમાણ છે, સામાયિક ચાસ્ત્રિ આદિ પાંચ પ્રકારનું ચારિત્રપ્રમાણુ છે, અને નગ| મનય સંગ્રહનય વ્યવહારનય અજુસૂત્રનય તથા શબ્દનાય છે પાંચ પ્રકારનું નયમમાણ છે. ૧૪૩
માવાઈચક્ષુદર્શન આદિ ૪ દર્શન ૫ ચારિત્ર અને પાંચ નયને સંક્ષિપ્ત ભાવાર્થ પૂર્વે કહ્યો છે, તેથી અહિં પુનઃ નહિં કહેવાય. તથા ચક્ષુદશનાદિ દશન વિગેરે પણ જીવના ગુણ છે તે તેને ગુરુ પ્રમાણમાં અન્તર્ગત ગણવા જોઈએ તેને બદલે ગુણપ્રમાણુથી ભિન્ન ભાવ પ્રમાણુ તરીકે કેમ ગણ્યાં? એવી આશંકા પણ અહિં ન કરવી, કારણ કે એ દશનાદિ ગુણને ભાવપ્રમાણ તરીકે જૂદા ગણવાથી ભેદવિસ્તાર થાય છે, અને લોદવિસ્તારથી કરેલી વ્યાખ્યા શિષ્યની બુદ્ધિને વિશેષ વ્યુત્પન્ન કરે છે
I૮દ્દા (નિપુણ કરે છે) માટે સાર્થક છે. / રતિ માત્રામા II સમાપ્ત જ ઢળ્યાત્િ.ઘતુષિઃ પ્રમrગાનુયોગ: ૧૪૩
અવતરણ-પૂર્વોક્ત દ્રવ્યાદિ ભેદે ચાર પ્રકારનું ન્યાદિપ્રમાણ (દ્રવ્યપ્રમાણુ શેત્રપ્રમાણુ કાળપ્રમાણને ભાવપ્રમાણુ) સમાપ્ત થયું,
-*
*--*--
**-*