SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ -ર- ૧ R શેષ એકેન્દ્રિયાદિ સર્વ જી સદાકાળ આહારી છે. અહિં આહારી અનાહારીપાશું તે કવલાહારની અપેક્ષાએ નહિં પરંતુ એજઆહારને લેમ આહારની અપેક્ષાએ જ મુખ્યત્વે જાણવું, કલાહારથી જે કે આહારીપણું તે જ પરંતુ કવલાહાર તે અલ્પ છાને અને કવચિભાવી હોવાથી એ અપેક્ષા આહાશી રીમાગણાની પ્રરૂપણામાં મુખ્ય નથી. | એ પ્રમાણે ગાથામાં આહારીમાગણામાં છવભેદરૂપ છવસમાસ ગર્ભિત રીતે કહો, પરન્તુ ગુણસ્થાન રૂપ જીવસમાસ સ્પષ્ટ કહ્યો નથી તે વૃત્તિમાં આ પ્રમાણે કહાો છે-અનાહારી માગણામાં મિથ્યાષ્ટિ-સાસ્વાદન–અવિરત સમ્યગ્દષ્ટિ-સગી ને અગી એ પાંચ ગુણસ્થાન [૧-૨-૪-૧૩-૧૪ મું] છે, એમાં પરભવમાં સાથે જનારાં ૧-૨-૪ એ ત્રણ ગુણસ્થાનમાં જ વિરહગતિ હોય છે, શેષ ગુણસ્થાન પરભવમાં સાથે જતાં નથી, તથા આહારીમાગણામાં ૧ થી ૧૩ ગુણસ્થાન છે. ૮રા a | જીવનું સામાન્ય લક્ષણો - - ... અવતરાએ પ્રમાણે “સંતપયપર્વણુયા” ઈત્યાદિ ૯ અનુયાગમાં પ્રથમ અનુગ સત્પદ પ્રરૂપટ્ટામાં અન્તગત ૧૪ માર્ગથાઓમાં ગુણસ્થાન રૂપ જીવસમાસ અને અથપત્તિથી બહુધા જીવભેદ રૂપ જીવસમાસ કહ્યો, પરન્તુ જીવનું સામાન્ય લક્ષણ શું? તે આ ગાથામાં કહે છે नाणं पंचविइंपि य अन्नाणतिगं च सव्वसागारं। चउदसणमणगारं सब्वे तल्लक्खणा, जीवा ॥८॥ ગાથાર્થ –ાંચ પ્રમ૨નું જ્ઞાન અને ત્રણ પ્રકારનું અજ્ઞાન એ આઠે સાકાર ઉપગ છે, તથા ચાર પ્રકારનું દર્શન તે ચાર નાકાર ઉપગ છેએ પ્રમાણે ઉપગ પર મારના છે, અને છો. ઉપગ હલાવાળા છે. (જીવનું લક્ષણ ઉમર છે).૮દ્મા ૭ની
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy