SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ समास: उत्सेध आदिनु स्वरूप अंगुल વીરIટ અને ૧ અંશુલ પહોળા હોય છે તે તિર ગુણ, નડાઈમાં વા ઉચાઈમાં એક પ્રદેશીજ હોય છે. તથા અંશુલવતી આકાશ પ્રશાને | ઘન કરતાં જેટલા આકાશ પ્રદેશ થાય તેટલા પ્રદેશને ઘનચરસ તે ઘન અંઢિ. એમાં લંબાઈ પહોળાઈ. અને જાડાઈ ત્રણે અંગુલ પ્રમાણુ હોય છે. જેમ ૦૦૦ આ રીતે ત્રણ આકાશપ્રદેશની પંક્તિ તે સૂચિ અંગુલ, ૬૬ આ રીતે ૯ પ્રદેશ તે પ્રતરાંગુલ અને III. ઉપરાઉપરી ત્રણ પ્રતર તે ઘનાંગુલ, જેમાં ૨૭ આકાશપ્રદેશ હોય છે ૯૩ થાળ -હવે આ ગાથાથી ઉષાંશુલની કમવૃદ્ધિ દર્શાવાય છે४ सस्थेण सुतिक्खणविछेत्तुं भेत्तुं च जंकिर न सका। तं परमाणु सिद्धा वयंति आई पमाणाणं ॥९॥ | mણાર્થ—અત્યંત તીક્ષણ વડે પણ નિશ્ચય જે છેદી ભેદી શકાય નહિ એ પરમાણુ હોય છે, અને એવા પરમાણુને Dા સિદ્ધ પુરૂષ-સર્વર સર્વ પ્રમાણેની આરિ કહે છે. ૯૪ | નાણા–ઉત્સધાંગુલનું પ્રમાણ પ્રાપ્ત કરવામાં આગળ કહેવાતાં ઉલકgશ્વલ્વિકા આદિ પ્રમાણમાં સર્વથી પ્રથમ પ્રમાણ | પરમાણુ છે, કારણ કે પરમાણુથીજ પ્રમાણભેદની શરૂઆત થાય છે, અને આદિ પ્રમાણુ રૂપ પરમાણુ એટલે અતિ સક્ષમ હોય છે કે જેને અતિ તીણુ શસ્ત્રથી પણ છેદી ભેદી શકાય નહિ, એવા સૂક્ષ્મ પરમાણુને શ્રી સર્વજ્ઞ ભગવંતે સર્વ પ્રમાણેની (સ્લફણ ઋફ્રિકા આદિ પ્રમાણ ભેદની) આદિ કહે છે. પુનઃ કહેવામાં જો કે સૂકમ પરમાણુ છે તેપણુ એ અનન્તપ્રદેશી સ્કંઇજ જાણુ, પરતુ પુદગલાસ્તિકાયને પ્રારંભરૂપ અથવા એક અણુરૂષ પરમાણુ નહિ, કારણ કે તે એક અણુરૂપ પુદ્ગલ પરમાણુ તે નેયિક પરમાણુ છે, અને પ્રમાણેની આદિમાં ગણાતે પરમાણુ તે વ્યવહાર પરમાણુ છે, અને તે અનન્ત અણુઓને પિડ-કંધ છે.૯૪ા અવસર-અમાથાની આદિવાળા પરમાણુને વ્યવહારપરમાણુ કહ્યો તે શું પરમાણુ પણ વ્યવહારિક ને નથિક હોય છે ? એ iા
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy