SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ નવમા પૂર્વની ત્રીજી આચારવસ્તુની અનુજ્ઞા પ્રાપ્ત કરી પૂર્વક્રોડ વર્ષાયુ પૂર્ણ કરે તે અપેક્ષાએ પરિહારને ઉત્કૃષ્ટ કાળ દેશન ૨૯ વર્ષ ન્યૂન પૂર્વક્રોડવષ પ્રમાણ છે. અહિં પરિહારચારિત્રની ચર્ચા છે કે ૧૮ માસના નિરન્તર કાળવાળી છે, તે પણ પરિહાર ચારિત્રના અવિચ્છિન્ન પરિણામ હોવાને લીધે એટલે કે પરિહાર ચારિત્રવાન જીવને તે ચારિત્રના પરિણામ દેશેન પૂર્વેક્રેડ પર્યત ટકવાને કારણે તેણે પિતાના જીવનપર્યત તે ચારિત્રનું પાલન કર્યું ગણાય તેથી તેની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશના ૨૯ વર્ષ ન્યૂન પૂર્વક્રડવર્ષપ્રમાણ થાય છે. સૂમઉંવરા વારિત્ર સૂકમપરાય નામના ૧૦મા ગુર્થાસ્થાનરૂપ છે તેને કાળ મરણની અપેક્ષાએ જઘન્યથી ૧ સમય છે, અને ઉત્કૃષ્ટકાળ તે ગુણુના કાળની અપેક્ષાએ અન્નમુહૂર પ્રમાણ છે, તદનતર અવશ્ય ૧૧મા ઉપશાન્તાહ ગુણુસ્થાને જાય છે, અથવા Uા પડે તે નવમા થથસ્થાને આવે છે, આ રીતે ચઢવા પડવાની અપેક્ષાએ અન્તર્મથી ચૂનકાળ હોય નહિ. થાક્યાતવારિત્ર ૧૨-૨--૧૪માં ગુણસ્થાનરૂપ છે. ત્યાં ૧૧ મા ગુણસ્થાને ૧ સમય રહી કાળ કરી અનુત્તરદેવ થાય તે #ી (ાથે ગુણસ્થાન પામવાથી) ૧ સમય જઘન્યકાળ છે, અને દેશના ૯ વર્ષે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી પૂર્વ ક્રિોડ વર્ષનું આયુષ પૂર્ણ | થતા સુધી કેવલી પણે વિચરે છે તે રીતે યથાખ્યાત ચારિત્રને ઉત્કૃષ્ટ કાળ ૧૩માં ગુણસ્થાનવત્ અથવા દેશવિરતિ ગુણસ્થાનવતુ આ દેશના પૂર્વક્રોડવર્ષ પ્રમાણ છે. વજ્ઞાનને સતતકાળ સાદિ અનન્ત છે, કારણ કે ૧૩માં ગુણસ્થાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદ સિદ્ધ અવસ્થામાં પણ અનન્તકાળ | સુધી અપ્રતિપાતી છે, અહિં ગાથામાં કેવળજ્ઞાનને સૂકમસપરાયચારિત્રને ને યથાખ્યાત ચારિત્રને કાળ કહ્યો નથી કેમકે એ ત્રણેને કાળ પૂર્વે ગુણસ્થાનાદિ પ્રસંગે કહેવાઈ ગયે છે. ર૩રા અવતાળ –આ ગાથામાં વિભગાન અને ચક્ષુ અચ@દશનને કાળ કહે છે *~-~
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy