SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ છેસ્નાતક8મા તે ૧૩-૧૪ માં ગુણસ્થાનવતી કેવલી ભગવતે જાણવા. એ પાંચ શ્રમણને સામાન્ય શબ્દાર્થ કહ્યો. કિચિત વિશેષ | સ્વરૂપ આ પ્રમાણે – gછા કમળનું કI લબ્ધિપુલાક અને પ્રતિસેવા પુલાક એમ પુલાકેશમણુ બે પ્રકારના છે. ત્યાં સંઘ વિગેરેના કાર્ય પ્રસંગે જે લબ્ધિ છે ચકવતીના સૈન્યને પણ ચુર્ણ કરે તેવી લબ્ધિવાળા સાધુ હથિપુરી કહેવાય, અને સ્કૂલનાદિ દેવડે જ્ઞાનને, શંકાદિ વડે સમ્યકત્વને અને મૂલગુણ ઉત્તરગુણની પ્રતિસેવા વડે ચારિત્રને વિરાધે તે જ્ઞાનનવારિત્રપુરા, તથા વિના કારણે લિંગ-વેષ પરાવર્તન કરનાર fપુછા, અને મનવડે અતિચારને [અતિચારને મનમાત્રથી] સેવે તે થાકૂમપુછાથી II ૨ ૩૨ નનું સંક્ષિપ્ત HI AT બકુશમુનિ બે પ્રકારના છે-૧ ઉપકરણબકુશ, ૨ શરીરબકુશ. ત્યાં વસ્ત્ર પાત્ર આદિ ઉપકરણને છેવાં રંગવાં ઈત્યાદિ શોભા | કરનારા મુનિએ તે ૩પવળવવુરા, અને શરીરના અવયને સંસ્કારવા અથવા સંપૂર્ણ શરીરની શોભા કરનારા તે રાણીવવુરા, પુનઃ એ બને બકુશ ક્રિયાવાળા મુનિએ પાંચ પ્રકારના પણ છે, ત્યાં શરીરની અથવા ઉ૫રાની શોભા કરવી તે સાધુવૃત્તિ નથી એમ સ્પષ્ટ સમજનાર મુનિ મોવિપુરા, એમ નહિં સમજનારા અનામોટાવવુરા, પિતાના દેષ લેકમાં પ્રગટ ન થયા હોય તે સંવૃતવવુરા, લેકમાં પ્રગટ દેષવાળા અહંવૃત્તવવુરા, અને નેત્રાદિકના મલને દૂર કરવા આદિ સૂક્ષમ દેલવાળા તે સૂવલુર. પુનઃ એ બકુશ મુનિઓ ઘણું વસ્ત્ર પાત્ર આદિ ઉપકરણને સંગ્રહ કરનારા, પિતાને યશ પ્રસિદ્ધિ અને ગુણ લેકમાં ફેલાય તેવો ઈચ્છાવાળા, સુખમાં આદરવાળા તથા સાબુ વિગેરેથી શરીર ૫ડાં ધોવાવાળા, કાતરથી કેશ સંસ્કાર કરનારા, એવા સાધુઓના પરિવાખાળા, * *
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy