SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ARMERICA જાપાઆહારપર્યાપ્તિ-શરીર૫યપ્રિ-ઈન્દ્રિયપર્યાપ્તિ-આનપાન(શ્વાસેચ્છવાસ)પર્યાપ્ત ભાષાપતિ–મન:પર્યામિ એ ૬ પર્યાપ્તિઓ છે, તેમાં એકેન્દ્રિય જીને પહેલી ૪ પયંતિ છે, વિકસેન્દ્રિયોને (ધી. ત્રી, ચતુ.) તથા અસંક્ષિપચેટને ૫ પતિ છે, અને સંગ્નિ પચેન્દ્રિયને ૬ પતિ છે. રક્ષા મષાર્થ આહાર આદિ પુદ્ગલેને ગ્રહણ કરવા અને આહારાદિ સ્વરૂપે બનાવવામાં કારણ રૂપ જીવની જે શક્તિ કે જે આહારાદિ પુદગલેના ઉપથંભથી (અવલંબનથી) પ્રાપ્ત થાય છે તે શક્તિનું નામ પ્રતિ છે. તે ૬ પ્રકારની છે, અને તે આ પ્રમાણે ? આહારવતિ-જે શક્તિ વડે આહારના મુદ્દગલે ગ્રહણ કરી ખલરસરૂપે પરિણુમાવે તે શક્તિ આહારપતિ કહેવાય. (અહિ કા ખલ એટલે મળ આદિ અસાર પદાર્થ અને રસ એટલે સાત ધાતુઓ પણે પરિણમી શકે એવે સાર રૂપ આહાર પરિણામવિશેષ). બી ૨ રાણીપત્તિ-રસરૂપ થયેલા આહારને રસ-રૂધિર-માંસ-મેદ-હાડ-મજજા-શુક્ર એ સાત ધાતુરૂપે બનાવવાની જીવશક્તિ, ૨ વિથffR-સાત ધાતુરૂપે બનેલા આહારને ઇન્દ્રિયરૂપ બનાવવાની શક્તિ.. જાણોછવા પતિ-જે શક્તિ વડે (સ્વાવગાહી આકાશમાંથી) શ્વાસોચ્છવાસ વગણાનાં પુદ્ગલે ગ્રહણ કરે, ગ્રહણ કરી શ્વાસ રૂપે અનાવે, “અવલંબે, અને ત્યારબાદ વિસજે તે[એ રીતે શ્વાસને ગ્રહણ પરિણામ આલંબન વિસર્જન એ ચાર શા ક્રિયા પ્રત્યેની શક્તિ તે] ૧જે રસમાંથી શેષ ૬ ધાતુઓ બને છે તે રસ સહિત 8 ધાતુ, અપવા પ્રથમ જે રસ બન્યું છે તેમને જે એક પરિણામોત્તર રસ. ૨ ઉચ્છવાસાદિ ગુગલોને ઉચ્છવાસાદિ રૂપે પરિણુમાવ્યા બાદ વિસર્જન કરવા માટે તે એક પ્રકારનો પ્રયત્ન વિશેષ તે અવલંબન. જેમ બાણુ વિસર્જનમાં પશ્ચાતું આકર્ષણ રૂપ પ્રયત્ન હેતુષત છે તદત નિ- મક F
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy