________________
समास
-
વ
'છવિત્તના થાય છે. ઈત્યાદિ સતે કઈ કઈ વસ્તુમાં ૪ થી અધિક નિક્ષેપ પણ થાય છે.'
તથા જેના વડે નિશ્ચયથી અર્થ કહેવાય તે નિરવિત્ત, [ નિઃનિશ્ચયથી પિત્ત-કથનવચન તે નિરૂક્તિ] અર્થાત્ શબ્દની વ્યુત્પત્તિ (ધાતુસિદ્ધ અથ) તે નિરુક્તિ આ પ્રમાણે–વીવતિ જીવે છે, નવિથતિ જીવશે, અને નીતિવાન છળે તે વીવ એ જીવ શબ્દની નિરુક્તિ છે. એ રીતે ચાર નિક્ષેપવડે તેમજ નિરૂક્તિ વડે જીવસમાસ જાણવા ગ્ય છે. લાં
માતા–પૂર્વ ગાથામાં નવ શબ્દના નિક્ષેપ અને નિરૂક્તિ કહીને હવે આ ગાથામાં fઉં આદિ ૬ અનુગ દ્વાર કહે છેकिंकस्स केण कत्थ व केवचिरं कइविहो उ भावो ति।छहिं अणुओगदारेहिं सबभावाऽणुगंतव्वा ॥४॥
orળા– િક્ષ્ય-ન-પુત્ર-વિચિર-તિવિષમાવઃ એ ૬ પ્રશ્નરૂપ ૬ અનુગદ્વાર વડે જીવ અજીવ આદિ સર્વ ભાવે || જાણવા યોગ્ય છે જા
મલાઈ-જીવ આદિ કોઈપણ પદાર્થ સમજવાને આ કિ આદિ ૬ પ્રશ્ન પ્રકાર પણ ઉપયોગી છે. તે આ રીતે કિં નવ = જીવ શું વસ્તુ છે? એ પ્રશ્નને ઉત્તર-દયિકાદિ ભાવ યુક્ત સચેતન દ્રવ્ય તે જીવ. તથા વાસ્થ ગૌવ: =જીવ કોને છે ? (અર્થાત્ જીવને સ્વામી કેશુ છે)ઉત્તર-જીવને કેઈ સ્વામી નથી, પરંતુ પોતેજ પિતાને સ્વામી છે. અથવા. વાઘ નૌવડી=જીવ કેને સ્વામી છે? એ બીજો પશ્ન વિચારિએ તે ઉત્તર એ છે કે-જીવ પિતાના સ્વરૂપને (જીવસ્વરૂપ-જ્ઞાનદશનાદિ ગુણને) જ સ્વામી તાત્વિક - ૧ એ અવધિજ્ઞાનાદિકના ૭-૮-૧૦ નિક્ષેપ શ્રી આવશ્યકજી આદિ ગ્રંથિથી જાણવા. તેમજ નિક્ષેપણ એથી પણું ઘણું હોય છે. એ
કિ નાકર
જન
॥२१०॥
૪