SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ समास: ૨૭% अजीवमा भावोनु निरुपण ARRAR કિગી સનિપાતમાં ૯ મા ભંગ | સિદ્ધને શ્રી જીવસમાસની વૃત્તિમાં ભાંગાના નંબરને ક્રમ સર્વમાં | વિયેગી સન્નિપાતમાં છે. ભગ ૪ ગતિમાં તુલ્ય રીતિવાળો નથી, તેથી આ અર્થમાં ચારે સન્નિપાતમાં - ૧ ભંગ કેનવીને તુલય રીતે ભંગ ઉપજાવેલા છે તે રીતે વિચારવું. કર્મગ્રંથમાં ચતુઃસંયોગીસનિપાતમાં જે બંગ ૪ ગતિમાં પુન: સન્નિપાતના ૧૫ ભંગ કહ્યા છે તે ત્રણ ભાંગાને ૪ ૫ મો ભંગ ૪ ગતિમાં ગતિભેદે ગુણતાં ૧૨ ભંગ ને શેષ ત્રણ ભંગ એકેક ગણીને ૧૫ પંચગી સન્નિપાત ૧ ભંગ ઉપશમ શ્રેણિવંતને . ભંગ કરતા તે જીવપ્રાપ્ત ૬ ભાંગાનાજ પ્રતિભેદતુલ્ય છે. એ ૪િ પ્રમાણે ભ્રો સન્નિપાતભાવ ૬ વા ૨૬ પ્રકારને કહો. મારા અવતર-પૂર્વ ગાથામાં અને ૬ ભાવ જે રીતે સંભવે તે રીતે દર્શાવીને હવે આ ગાથામાં અજીવને સંભવિત પરિણામિક ને દયિકલાવ યથાસંભવ કહે છે— धम्माधम्मागासा कालोत्तिय पारिणामिओभावो। खंधा देस पएसा अणू य परिणाम उदए य ॥२७॥ ન જાથા–ધમસ્તિકાય અધમરતકાય આકાશાસ્તિકાય અને કાળ એ ચાર દ્રવ્ય પારિણામિક ભાવવાળાં છે, અને "ધ દેશ પ્રદેશ તથા પરમાણુ એ ચારે પ્રકારવાળે પુદ્ગલાસ્તિકાય તે પરિણામિક ને દારિક એ બે ભાવવાળે છે. ર૭ના માવાર્થ –ધમસ્તિકાય આદિ ચાર દ્રવ્ય તિપિતાના ગતિઉપષ્ટભ આદિ પરિણામે પરિણમેલાં હોવાથી પાણિમિક ભાવવાળાં | છે, પુન: એ ધર્મો-પરિણામ અનાદિ સહકારી લેવાથી અનાદિ પરિણામી છે. ત્યાં ગતિ પરિણામે પ્રવતેલા જીવ પુદગલેની ગતિમાં સહાયક થવારૂપ અનાદિ પરિણામ ધર્મારિતકાય છે. સ્થિતિ પરિણામે પરિણુત થયેલા જીવ પુદ્ગલેની સ્થિતિમાં સહાય કરવાના
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy