SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ગીત પા ॥ सम्यक्त्व मार्गणामां १४ जीवसमास ॥ અવતરણ:— ગાથાથી સમ્યકત્વ માગણુાઓમાં જીવસમાસ કહેવાના પ્રસ'ગમાં પ્રથમ સમ્યકત્વગુણનાં વિદ્યાતક કર્યાંનું સ્વરૂપ આ ગાથામાં કહે છે मइसुयनाणावरणं दंसणमोहं च तदुवघाईणि । तप्फड्डगाई दुविहाई सव्वदेसोवघाईणि ॥ ७६ ॥ ગાથાર્થઃ—મતિજ્ઞાનાવરણુ શ્રુતજ્ઞાનાવરણ અને દર્શનમોહનીય એ કર્યું સમ્યકત્વનાં ઉપઘાતક છે, પુન: એ કર્મોના સ્પક સર્વોપશ્ચાતી અને દેશપઘાતી એમ એ પ્રકારે છે (એ બે સ્વ કામાં સપઘાતી સ્પા સમ્યકત્વના સર્વથા વિધાતક છે, અને દેÀાપઘાતી રસસ્પર્ધક સમ્યક્ત્વગુણુના દેશથી—અપ ઘાત કરનાર છે—એ ભાવાથ). છા માવાર્થ:—તત્ત્વાર્થી શ્રદ્ધાન—જે વસ્તુ જેવા સ્વરૂપે છે તે વસ્તુને તેવા સ્વરૂપે જાણવી અથવા સર્વજ્ઞે સાક્ષાત્ પદાથ સ્વરૂપ જાણી દેખીને જે વસ્તુ સ્વરૂપ કહ્યું છે, તે સ્થન-વચન ઉપર પૂર્ણ વિશ્વાસ તે સમ્યક્ત્વ એ આત્માના પ્રાથમિક ગુણ છે, એ ગુણના ઉપઘાત કરનાર મતિજ્ઞાનાવરણુ શ્રુતજ્ઞાનાવરણ અને દર્શનમાહનીય એ ત્રણુ કમ છે. ત્યાં મતિજ્ઞાનાવરણુ અને શ્રુતજ્ઞાનાવરણુ એ એ કમ* સ્વતઃ દેશઘાતી છે તેપણ સધાતી દર્શનમાહનીય (મિથ્યાત્વ માહનીય) કમના સીએ એ કમ' પણ સમ્યકત્વગુણના સથા ઘાત કરવામાં સહાયક બને છે, જેથી એ ત્રણ ક્રમ મળીને સમ્યકત્વ ગુણુના સર્વથા નાશ કરે છે, એ ત્રણે કાઁમાં ગુણવ્રાતક સ્વભાવ રસથી હાય છે, અને કર્મના રસ–અનુભાગ તે વશુા અને સ્પર્ધાના સ્વરૂપવાળા છે, અનંત ચઢતા ચઢતા રસવાળી ગણુાઓ મળીને ૧ રસસ્પર્ષીક થાય, અને અનંત રસસ્પર્ષીક મળીને ૧ રસસ્થાન થાય. એ વા સ્પષ્ટક અને સ્થાનનું સવિસ્તર સ્વરૂપ કપ્રકૃત્તિ સ્થાદિ ગ્રંથી અનુ. અહિં મતિજ્ઞાનાવરણ અને શ્રુતજ્ઞાનાવરણ કર્યાંના રસસ્પષ્ટ કા સધાતી ખચાય છે, અને सम्यक्त्वमा घातक कर्मोनुं स्वरूप પા
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy