________________
ગીત
પા
॥ सम्यक्त्व मार्गणामां १४ जीवसमास ॥
અવતરણ:— ગાથાથી સમ્યકત્વ માગણુાઓમાં જીવસમાસ કહેવાના પ્રસ'ગમાં પ્રથમ સમ્યકત્વગુણનાં વિદ્યાતક કર્યાંનું સ્વરૂપ
આ ગાથામાં કહે છે
मइसुयनाणावरणं दंसणमोहं च तदुवघाईणि । तप्फड्डगाई दुविहाई सव्वदेसोवघाईणि ॥ ७६ ॥
ગાથાર્થઃ—મતિજ્ઞાનાવરણુ શ્રુતજ્ઞાનાવરણ અને દર્શનમોહનીય એ કર્યું સમ્યકત્વનાં ઉપઘાતક છે, પુન: એ કર્મોના સ્પક સર્વોપશ્ચાતી અને દેશપઘાતી એમ એ પ્રકારે છે (એ બે સ્વ કામાં સપઘાતી સ્પા સમ્યકત્વના સર્વથા વિધાતક છે, અને દેÀાપઘાતી રસસ્પર્ધક સમ્યક્ત્વગુણુના દેશથી—અપ ઘાત કરનાર છે—એ ભાવાથ). છા
માવાર્થ:—તત્ત્વાર્થી શ્રદ્ધાન—જે વસ્તુ જેવા સ્વરૂપે છે તે વસ્તુને તેવા સ્વરૂપે જાણવી અથવા સર્વજ્ઞે સાક્ષાત્ પદાથ સ્વરૂપ જાણી દેખીને જે વસ્તુ સ્વરૂપ કહ્યું છે, તે સ્થન-વચન ઉપર પૂર્ણ વિશ્વાસ તે સમ્યક્ત્વ એ આત્માના પ્રાથમિક ગુણ છે, એ ગુણના ઉપઘાત કરનાર મતિજ્ઞાનાવરણુ શ્રુતજ્ઞાનાવરણ અને દર્શનમાહનીય એ ત્રણુ કમ છે. ત્યાં મતિજ્ઞાનાવરણુ અને શ્રુતજ્ઞાનાવરણુ એ એ કમ* સ્વતઃ દેશઘાતી છે તેપણ સધાતી દર્શનમાહનીય (મિથ્યાત્વ માહનીય) કમના સીએ એ કમ' પણ સમ્યકત્વગુણના સથા ઘાત કરવામાં સહાયક બને છે, જેથી એ ત્રણ ક્રમ મળીને સમ્યકત્વ ગુણુના સર્વથા નાશ કરે છે, એ ત્રણે કાઁમાં ગુણવ્રાતક સ્વભાવ રસથી હાય છે, અને કર્મના રસ–અનુભાગ તે વશુા અને સ્પર્ધાના સ્વરૂપવાળા છે, અનંત ચઢતા ચઢતા રસવાળી ગણુાઓ મળીને ૧ રસસ્પર્ષીક થાય, અને અનંત રસસ્પર્ષીક મળીને ૧ રસસ્થાન થાય. એ વા સ્પષ્ટક અને સ્થાનનું સવિસ્તર સ્વરૂપ કપ્રકૃત્તિ સ્થાદિ ગ્રંથી અનુ. અહિં મતિજ્ઞાનાવરણ અને શ્રુતજ્ઞાનાવરણ કર્યાંના રસસ્પષ્ટ કા સધાતી ખચાય છે, અને
सम्यक्त्वमा घातक
कर्मोनुं
स्वरूप
પા