SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ પરન્તુ એ અથ સિદ્ધાન્તાનુસારી નથી. કારણ કે સિદ્ધાન્તમાં તેા પર્યાપ્તપ`ચે૦ની કાસ્થિતિ સાધિક શતપૃથકત્વ સાગરો કહી છે, (ને પચેનીજ કાયસ્થિતિ સાધિક ૧૦૦૦ સાગરા કહી છે). એ રીતે આ ગાથાને પદાથ વિસવાદી થાય છે. તથા ત્રસની ૨૦૦૦ સાથી અધિક કાયસ્થિતિ અને સર્વાંની જધન્ય કાયસ્થિતિ અન્તમુ' છે એ વાત તે સિદ્ધાન્તને અનુસરતીજ છે. એ પ્રમાણે એકેક જીવાશ્રિત કાયસ્થિતિ કહીને નાનાજીવાશ્રિત કાર્યસ્થિતિ કહેવા યાગ્ય છે, પરન્તુ નાનાજીવાશ્રિત કાયસ્થિતિ તે અનાદિ અનન્તકાળ સર્વાંની તુલ્યજ હાવાથી તેની ભિન્ન પ્રરૂપણા નથી. || તિ ને નીવાશ્રિતોડને ગોવાશ્રિતથ બાયસ્થિતિાઃ || તત્વમાતૌ શ્વ સમાસૌ મસ્થિતિવાળાયસ્થિતિ ાઐ ૫૨૧૮ અવતા:—પૂર્વ ભવસ્થિતિકાળ અને કાયસ્થિતિકાળ એકાનેક જીવાશ્રિત કહીને હવે ત્રીજો ગુત્રિમાળા (૧૪ ગુણસ્થાનાને કાળ) કહે છે— मिच्छा अविरयसम्मा, देसविरया पमन्तु इयरे य । नाणाजीवपडुच्च उ, सव्वे कालं सजोगी य ॥ २१९ ॥ ગાથાર્થ:—મિથ્યાદષ્ટિ, અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરત, પ્રમત્ત ને અપ્રમત્ત જીવા અનેક જીવની અપેક્ષાએ સકાળ છે, તેમ સયેાગી કેવલી પણ સર્વકાળ છે. ૨૧ા આવાર્થઃ— મિથ્યાત્વાદિ ગુણા જીવામાં હોય છે પરન્તુ નિરાધાર હાતા જીવોના કાળ કહેવાય છે—ત્યાં મિથ્યાર્દષ્ટિએ અનેક જીવાની અપેક્ષાએ વનસ્પતિ અનત હોવાથી). તથા અવિરત સમ્યગ્દષ્ટિએ અને દેશવિરતિ હાય છે. પ્રમત્તસ'યતા હજારકોડ પૃથકત્વ સદા હોય છે, અને અપ્રમત્ત નથી, તેથી તે ગુણેાના આશ્રયવાળા મિથ્યાષ્ટિ આદિ સદાકાળ અને સખ્યામાં અનંત હાય છે, (સાધારણ સદા ક્ષેત્રપક્ષ્ચાપમના અસંખ્યાતમા ભાગ જેટલા મુનિએ પણ સદા સખ્યાત હોય છે. સયાગી કેવલીએ R
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy