SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ T - समास: II૧ના - जीवोर्नु अल्पबहुत्व - સંજ્ઞાને ક્રિયલબ્ધિ હોયજ નહિં. ૧૫u અથરા–આ ગાથામાં પર્યાપ્ત પંચેન્દ્રિય તિય"નું છવદ્રવ્ય પ્રમાણુ કહે છે– संखेज्जहीणकालेण,होइ पज्जत्ततिरिय अवहारो।ऽसंखेज्जगुणेण तओ.कालेण तिरिक्ख अवहारो॥१५२॥ જાપાદેવ વડે એક પ્રતરને અપહરતાં એટલે કાળ લાગે તેટલા કાળથી સંખ્યાતગુણહીન કાળ વડે પર્યાપ્ત પન્દ્રય tી તિય" એક ખતરને અપહરે છે, અને તેથી પણ અસંખ્યાતગુણહીન કાળ વડે સવ તિય“ચપચેન્દ્રિયેને અપહાર થાય છે. ૧૫રા, માયા–૧૫૦મી ગાથાના ભાવાર્થમાં કહ્યા પ્રમાણે એક પ્રતરને દેવાપહારકાળ ઘણે છે, કારણ કે દેવે અલ્પ છે, અને તેથી તિય ચપચેન્દ્રિયો વડે એક ખતરને અપહારકાળ અસંખ્યગુણહીન છે, કારણ કે પર્યાપ્ત અને અપર્યાપ્ત અને પ્રકારના તિય"શપથતિને એકત્ર ગણતાં દેવાથી અસંખ્યગુણ છે, તેથી પ્રતરાપહા૨કાળ અસંખ્યગુણહીન છે. પરન્તુ જે કેવળ પર્યાપ્ત આ તિય"ચપચેન્દ્રિયેને ની સાથે સરખાવીએ તે દેવ વડે અપહરાતા એક પ્રતરના કાળથી પર્યાપ્ત પતિ વડે અ૫હરાતા પ્રતરને કાળ (અસંખ્યગુણહીન નહિં પરંતુ ) સંખ્યાતગુણહીન છે. અને દેવ વડે હરાતા પ્રતરને કાળ તેથી સંખ્યાતગુણ અધિક છે, કારણ કે દેવે અ૫ છે અને તે રેથી પર્યાપ્ત સંસિ તિર્યંચપચેન્દ્રિય સંખ્યાતગુણ” છે. ૧૫૦ મી ગાથામાં પર્યાપ્તાપર્યાપ્ત તિય ચપંચેન્દ્રિય થી અસંખ્યગુણ કહા, ને આ ગાથામાં કેવળ પર્યાપ્ત તિરુ૫ચેન્દ્રિય થી સંખ્યાતગુણ કહ્યા એટલેજ તફાવત એ બે ગાથાના વક્તવ્યમાં છે. અહિં વૃત્તિમાં પ્રજ્ઞાપનાજીને અનુસરીને ૯૯ બેલના મહાદંડકનું અ૫( ૧ આ પ્રથમ જે આ દેવથી પર્યાપ્ત તિય સંખ્યાત ગુણા કહ્યા પરંતુ પ્રજ્ઞા પનામા દેવેથી પર્યાપ્ત તિર્થ પણુ અસખ્યાત ગુણા કા છે. - - - II૧૦થી - - -
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy