Book Title: Jiv Samas Arth Sahit
Author(s): Rasik Muni
Publisher: Moolchandji Rupchandji

View full book text
Previous | Next

Page 355
________________ ગાથાવે—કેવળજ્ઞાન કેવળદર્શન ક્ષાયિક સમ્યકત્વ ક્ષાયિકચારિત્ર અને દાનાદિ પાંચ સપૂર્ણ લબ્ધિએ એ હું ક્ષાયિક લબ્ધિએ છે. ( અથવા ક્ષાયિકભાવના એ ૯ ભેદ છે], અને ઉપશમ ભાવમાં ઉપશમસમ્યક્ત્વ ને ઉપશમ ચારિત્ર એ બે જ લબ્ધિ [અર્થાત્ ઉપશમભાવના એ બે ભેદ છે. એ રીતે એ ભાવના ૧૧ પ્રતિભેદ થયા]. ૨૬છા છે. માવાર્થ:—કેવળજ્ઞાન તે કેવળજ્ઞાનાવરણીયક'ના ક્ષયથી જ થાય છે પરન્તુ ઉપશમાદિકથી થતુ' નથી, તેમજ કેવળદેશન પણ કેવળદર્શનાવરણીયના ક્ષયથી જ થાય છે, તથા સમ્યક્ત્વ જો કે સ્વાવરણીય કમ દશનમાહનીયના ક્ષયથી ઉપશમથી અને ક્ષયે પશમથી એમ ત્રણ રીતે થાય છે પરન્તુ અહિં ક્ષાયિક સમ્યક્ત્વ તે દર્શનમેહનીયના ક્ષયથી જ થાય છે માટે સમ્યકત્વના ભેદોમાં મા ભાવમાં ક્ષાયિક સમ્યકત્વ ગણવું, શેષ એ ભેદ પાતપેાતાના ભાવમાં ગણાશે. તથા ચારિત્ર પણ ચારિત્રમેહનીય કર્મોના ક્ષયાદિથી ત્રણ પ્રકારનુ છે, પરન્તુ અહિં તે ચારિત્રમેહના ક્ષયથી પ્રાપ્ત થતુ ક્ષાયિકચારિત્ર એટલે ૧૨-૧૩-૧૪ ગુણસ્થાનવતી' યથાખ્યાતચારિત્ર તેજ અહિ ક્ષાયિકભાવના ભેદમાં ગણવાનુ છે. તથા દાન-લાભ-ભાગ-ઉપભાગ ને વીયૅ એ પાંચ લબ્ધિઓ અન્તરાય ક્રમના ક્ષયથી થાય તેા ક્ષાયિક ૫ લબ્ધિ ને ક્ષયાપશમથી થાય તે એ પાંચ ક્ષયાશમલબ્ધિઓ ગણાય છે. પરન્તુ અહિં ક્ષાયિકભાવ ગણવાના હૈાવાથી પાંચ ક્ષાયિક લબ્ધિઆજ ગણવાની છેકે જે અન્તરાયના ક્ષયથીજ થાય છે. એ રીતે હું પ્રકારની ક્ષાયિક લબ્ધિ જ્ઞાના દેશના મેાહનીય ને અન્તરાય એ ચાર ઘાતીકના ક્ષયથીજ યથાસ'ભવ પ્રાપ્ત થાય છે. માટે ક્ષાધિવાયના એ ૯ ભેદ ગણવા. દર્શનમાહનીયકમના ઉપશમથી જે સમ્યક્ત્વગુણુ પ્રગટ થાય તે વશમમ્યસ્ત્ય, ને ચારિત્રમાહનીયના ઉપશમથી જે ચારિત્રગુણ પ્રગટ થાય તે જીવરામપારિત્ર ૧૧ મા ગુણસ્થાનમાં હાય છે, અને એ પણ યથાખ્યાતચારિત્ર છે. એ રીતે યથાëાતચારિત્ર ઉપશમ થાખ્યાત ને ક્ષાયિયથાખ્યાત એમ બે પ્રકારનું છે, તેમાં ઉપશમયથાખ્યાતચારિત્ર અહિં ઉપશમ ભાવમાં ગણ્યુ' ને ક્ષાયિકયથાખ્યા

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394