Book Title: Jiv Samas Arth Sahit
Author(s): Rasik Muni
Publisher: Moolchandji Rupchandji

View full book text
Previous | Next

Page 356
________________ લીવ I૧૭ધા. રિઝરઝર...! તચારિત્ર ક્ષાથિકના ભેદમાં ગણ્યું છે એ રીતે ઉપશમભાવના બે પ્રતિભેદ છે. ૨૬૭ા समासः અવતર-પૂર્વ ગાથામાં ક્ષાવિકભાવના ભેદ અને ઉપશમભાવના ભેદ કહીને હવે આ ગાથામાં ક્ષપશમભાવના ૧૮ભેદ [૧૮ ક્ષાપશમિક લબ્ધિઓ] કહે છે– भावोना नाणा चउ अन्नाणा, तिन्नि उदंसणतिगं च गिहिधम्मो। वेययचउचारितं, दाणाइग मिस्सगा भावा॥ उत्तरभेदोर्नु જાથાર્થ –ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, ગૃહસ્થ ધર્મ (દેશવિરતિ). વેદક સમ્યકત્વ (પશમ સમ્યક્ત્વ), ચાર ચારિત્ર स्वरुप (સામાયિક-પ૦-પરિહાર-સૂમસપુરાય), દાનાદિ ૫ લબ્ધિ, એ ૨૧ અથવા ચાર ચારિત્રને સર્વવિરતિ એકજ ગણતાં ૧૮ મિશ્ર- ID ભાવ છે, અર્થાત્ એ ૨૧ અથવા ૧૮ પ્રકારને પશમભાવ છે. ર૬૮ માણાર્થ-જ્ઞાનાવરણીયકમના ૫ પ્રકારમાં મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી મતિજ્ઞાન પ્રગટ થાય છે, શ્રુતજ્ઞાનાવરણના ક્ષપશમથી શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાનાવરણના ક્ષયે પશમથી અવધિજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાનાવરથના ક્ષયે પશમથી મન:પર્યાવજ્ઞાન પ્રગટ થાય છે. કેવળજ્ઞાનાવરણને ક્ષાપશમભાવ હોય નહિ, કેવળ ક્ષયભાવજ હોય છે, જેથી કેવલજ્ઞાનાવરણના ક્ષયથી પ્રગટ થતું કેવળજ્ઞાન || ક્ષયિકભાવે ગણાય, અને તે ક્ષાયિકભાવના ૯ ભેદમાં ગણેલ છે, જેથી એ ચાર જ્ઞાને સ્વ વ આવરણના ક્ષયે પશમથી જ થાય છે, જેથી એ ચાર આવરને ક્ષયે પશમ ભાવજ હોય છે, તેથી એ ચાર આવરણના ક્ષપશમથી થતી મતિજ્ઞાનાદિ ચાર લબ્ધિઓ પણ સાપશમભાવનીજ છે. જો કે મતિજ્ઞાનાવરણાદિ ૪ કમેને ક્ષયથાય છે, પરન્ત તે ક્ષયથી તે મતિજ્ઞાનાદિકને સર્વથા અભાવજ III છે?૭II પ્રાપ્ત થાય છે. અહિં એવી શંકા ન કરવી કે તે તે આવરણના ક્ષયથી વરણીય ગુણે સંપૂર્ણ પ્રગટ થવાને બદલે સર્વધા અભાવવાળા કેમ થાય ? તેના સમાધાનમાં એટલું જ કહેવું બસ છે કે-એ ચાર જ્ઞાને જીવના મૂળગુણ રૂપ નથી, પરંતુ મૂળ કરા

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394