________________
समास:
૨૭%
अजीवमा भावोनु निरुपण
ARRAR
કિગી સનિપાતમાં ૯ મા ભંગ | સિદ્ધને
શ્રી જીવસમાસની વૃત્તિમાં ભાંગાના નંબરને ક્રમ સર્વમાં | વિયેગી સન્નિપાતમાં છે. ભગ ૪ ગતિમાં
તુલ્ય રીતિવાળો નથી, તેથી આ અર્થમાં ચારે સન્નિપાતમાં - ૧ ભંગ કેનવીને
તુલય રીતે ભંગ ઉપજાવેલા છે તે રીતે વિચારવું. કર્મગ્રંથમાં ચતુઃસંયોગીસનિપાતમાં જે બંગ ૪ ગતિમાં પુન: સન્નિપાતના ૧૫ ભંગ કહ્યા છે તે ત્રણ ભાંગાને ૪ ૫ મો ભંગ ૪ ગતિમાં
ગતિભેદે ગુણતાં ૧૨ ભંગ ને શેષ ત્રણ ભંગ એકેક ગણીને ૧૫ પંચગી સન્નિપાત ૧ ભંગ ઉપશમ શ્રેણિવંતને . ભંગ કરતા તે જીવપ્રાપ્ત ૬ ભાંગાનાજ પ્રતિભેદતુલ્ય છે. એ ૪િ પ્રમાણે ભ્રો સન્નિપાતભાવ ૬ વા ૨૬ પ્રકારને કહો. મારા
અવતર-પૂર્વ ગાથામાં અને ૬ ભાવ જે રીતે સંભવે તે રીતે દર્શાવીને હવે આ ગાથામાં અજીવને સંભવિત પરિણામિક ને દયિકલાવ યથાસંભવ કહે છે— धम्माधम्मागासा कालोत्तिय पारिणामिओभावो। खंधा देस पएसा अणू य परिणाम उदए य ॥२७॥ ન જાથા–ધમસ્તિકાય અધમરતકાય આકાશાસ્તિકાય અને કાળ એ ચાર દ્રવ્ય પારિણામિક ભાવવાળાં છે, અને "ધ દેશ પ્રદેશ તથા પરમાણુ એ ચારે પ્રકારવાળે પુદ્ગલાસ્તિકાય તે પરિણામિક ને દારિક એ બે ભાવવાળે છે. ર૭ના
માવાર્થ –ધમસ્તિકાય આદિ ચાર દ્રવ્ય તિપિતાના ગતિઉપષ્ટભ આદિ પરિણામે પરિણમેલાં હોવાથી પાણિમિક ભાવવાળાં | છે, પુન: એ ધર્મો-પરિણામ અનાદિ સહકારી લેવાથી અનાદિ પરિણામી છે. ત્યાં ગતિ પરિણામે પ્રવતેલા જીવ પુદગલેની ગતિમાં સહાયક થવારૂપ અનાદિ પરિણામ ધર્મારિતકાય છે. સ્થિતિ પરિણામે પરિણુત થયેલા જીવ પુદ્ગલેની સ્થિતિમાં સહાય કરવાના