________________
*
*
પાણ્યિા જ અતિ).
ઔદયિકભાવમાં મનુષ્યગતિ આદિ, ને પરિણામિક ભાવમાં જીવત્વ છે. તથા ક્ષપશમ ઔદથિક પરિણામિક એ હમે ત્રિકથાગી સન્નિપાતભાવ ચારે ગતિમાં હોય છે. તેમાં ક્ષયપશમભાવે મતિજ્ઞાનાદિ, ઔદયિકભાવે ગયાદિ, ને પરિણામભાવે જીવત્વાદિ શ્રેય છે. શેષ ૮ સન્નિપાત શૂન્ય છે, પ્રરૂપણમાત્ર છે.
ચતુઃસંયોગી ૫ ભાવ ૧ ઉપશમ-ક્ષ૫૦–ક્ષા –ઔદ.
૪ ઉપશમ-ક્ષા-ઔદ-પરિણા - ૨ , , , પારિણા
- ૫ થી ૪ , ઇ (૪ ગતિ) ૩ છે ઓ૦ છે (૪ ગતિ)
એ ચતુઃસંયોગી ૫ ભાવમાં ઉ૫૦–૦- -પા એ ત્રીજો સન્નિપાત ચારે ગતિમાં પ્રાપ્ત થાય છે. એમાં ત્રણ ભાવ તે ત્રિગીવત્ ને ચેથા ઉપશમ ભાવમાં ઉપશમ સમ્યકત્વજ હોય છે. તથા ઉપશમભાવને બદલે ક્ષાયિકભાવવાળે પાંચમે ચતુઃ સગી સન્નિપાત પણ ચારે ગતિમાં હોય છે, તેમાં પણ પાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વજ હોય છે, શેષ ત્રણ સન્નિપાત જો ભાંગા શૂન્ય છે.
તથા ઉ૫૦-૫૦-૦-૮૦-પારિ એ પંચરંગી ૧ જ ભંગ થાય છે, અને તે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવ ઉપશમશ્રેણિ કરે તેને હોય છે, કારણ કે તે શ્રેણિવતને ઉપશમભાવમાં ઉપશમચારિત્ર છે, ૫૦ ભાવમાં મતિજ્ઞાનાદિ છે, ક્ષાયિકભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ છે, ઔયિકભાવમાં મનુષ્યગતિ આદિ છે, અને પારિશામિકભાવમાં છેવત્વ ભવ્યત્વ છે. એ રીતે ૨૬ સન્નિપાતભાવમાં ૬ સન્નિપાત પ્રાપ્ત છે, તે આ પ્રમાણે
*
*
*
*
*