Book Title: Jiv Samas Arth Sahit
Author(s): Rasik Muni
Publisher: Moolchandji Rupchandji

View full book text
Previous | Next

Page 359
________________ गइ काय वेय लेसा, कसाय अन्नाण अजय अस्सण्णी । मिच्छाहारे उदया, जिय भवियरियत्तिय सहावो ॥ ગાથાર્થ:—૪ગતિ-૬કાય-૩વેદ-૬લેશ્યા-૪કષાય-અજ્ઞાન-અવિરતિ- અસંજ્ઞીપણું મિથ્યાત્વ-આહારક એ ૨૮ ઔદિયકભાવ છે, ને જીવત્વ, ભવ્યત્વ તેથી ઇતરઅભવ્યત્વ એ ત્રણ સ્વભાવ છે-પરિણામભાવ છે [અહિં બિગ મય થર ત્તિય સહાયો-જીવત્વ ભવ્યત્વ અભવ્યત્વ એ ત્રણજ સ્વભાવ એટલે પરિણામીભાવ છે એ પદાથ છે]. ા૨૬ા માવાર્થઃ—જીવમાં નારપણું તિર્યંચપણું મનુષ્યપણું ને દેવપણું એ ૪ ગતિ પર્યાય નરકગતિ આદિ ગતિનામકર્મના ઉદયથી છે માટે 9 ત્તિ ઔયિકભાવમાં ગણાય, તથા જીવમાં પૃથ્વી પર્યાય જળપર્યાય અગ્નિપર્યાય વાયુપર્યાય વનસ્પતિપર્યાય ને ત્રસપ/ચરૂપ (કાચપર્યાય છે તે ગતિનામમ જાતિનામકમ શરીરનામકર્મ પ્રત્યેક નામકમાં સ્થાવર નામકમ ઈત્યાદિના ઉદયવાળા સંચાગિક પર્યાય છે, તેથી દ્ ાયપાંચ ઉદયભાવમાં ગણાય છે. તથા આ પુરૂષ અને નપુંસક એ ત્રણ જીવપર્યાય. સ્ત્રીવેદ પુરૂષવેદ ને નપુસકવેદ એ ત્રણ માહનીયના ઉદયથી થાય છે, માટે રૂ વેર્ ઔદિયકભાવમાં ગણાય છે. તથા ૬ જેવા (કૃષ્ણ-નીલ-કાપાત-તેજો-પદ્યશુક્લલેસ્મા) પણ કર્મના ઉદયથી છે, ત્યાં જે આચાર્યાં લેઅને કાચના નિસ્યન્ત માને છે તેને મતે કષાયમેહનીય કના ઉદયથી ૬ લેશ્યાએ છે, પુન: જે આચાર્યાં લેશ્યાને ચેાગપરિણામ માને છે તેઓને મતે ત્રણ યાગને ઉત્પન્ન કરનાર કર્મના ઉદયશ્રી ૬લેશ્યાએ છે. અને બીજા કેટલાક આચાયેલું તે એમ માને છે કે-જેમ સસારીપણું અથવા અસિદ્ધપણું અઠે ક્રમના એકત્ર યવાળું છે, તેમ ૬ લેસ્યાએ પણ સમુદિત આઠે કમના એકત્ર ઉદયજન્ય છે, એ રીતે ૬ લેશ્યા ત્રણે અભિપ્રાયથી પણ મના ઉદયહેતુવાળી છે માટે ઔયિકભાવમાં ગણાય છે. તથા ક્રોધ માન માયા લેભરૂપ ૪ કષાયે એજ નામવાળા કષાયમાડીયક્રમના ઉદયથી થાય છે માટે ક્રોધાદિ વષાયો ઔદિચકલાવમાં ગણાય છે.

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394