________________
गइ काय वेय लेसा, कसाय अन्नाण अजय अस्सण्णी । मिच्छाहारे उदया, जिय भवियरियत्तिय सहावो ॥ ગાથાર્થ:—૪ગતિ-૬કાય-૩વેદ-૬લેશ્યા-૪કષાય-અજ્ઞાન-અવિરતિ- અસંજ્ઞીપણું મિથ્યાત્વ-આહારક એ ૨૮ ઔદિયકભાવ છે, ને જીવત્વ, ભવ્યત્વ તેથી ઇતરઅભવ્યત્વ એ ત્રણ સ્વભાવ છે-પરિણામભાવ છે [અહિં બિગ મય થર ત્તિય સહાયો-જીવત્વ ભવ્યત્વ અભવ્યત્વ એ ત્રણજ સ્વભાવ એટલે પરિણામીભાવ છે એ પદાથ છે]. ા૨૬ા
માવાર્થઃ—જીવમાં નારપણું તિર્યંચપણું મનુષ્યપણું ને દેવપણું એ ૪ ગતિ પર્યાય નરકગતિ આદિ ગતિનામકર્મના ઉદયથી છે માટે 9 ત્તિ ઔયિકભાવમાં ગણાય, તથા જીવમાં પૃથ્વી પર્યાય જળપર્યાય અગ્નિપર્યાય વાયુપર્યાય વનસ્પતિપર્યાય ને ત્રસપ/ચરૂપ (કાચપર્યાય છે તે ગતિનામમ જાતિનામકમ શરીરનામકર્મ પ્રત્યેક નામકમાં સ્થાવર નામકમ ઈત્યાદિના ઉદયવાળા સંચાગિક પર્યાય છે, તેથી દ્ ાયપાંચ ઉદયભાવમાં ગણાય છે. તથા આ પુરૂષ અને નપુંસક એ ત્રણ જીવપર્યાય. સ્ત્રીવેદ પુરૂષવેદ ને નપુસકવેદ એ ત્રણ માહનીયના ઉદયથી થાય છે, માટે રૂ વેર્ ઔદિયકભાવમાં ગણાય છે. તથા ૬ જેવા (કૃષ્ણ-નીલ-કાપાત-તેજો-પદ્યશુક્લલેસ્મા) પણ કર્મના ઉદયથી છે, ત્યાં જે આચાર્યાં લેઅને કાચના નિસ્યન્ત માને છે તેને મતે કષાયમેહનીય કના ઉદયથી ૬ લેશ્યાએ છે, પુન: જે આચાર્યાં લેશ્યાને ચેાગપરિણામ માને છે તેઓને મતે ત્રણ યાગને ઉત્પન્ન કરનાર કર્મના ઉદયશ્રી ૬લેશ્યાએ છે. અને બીજા કેટલાક આચાયેલું તે એમ માને છે કે-જેમ સસારીપણું અથવા અસિદ્ધપણું અઠે ક્રમના એકત્ર યવાળું છે, તેમ ૬ લેસ્યાએ પણ સમુદિત આઠે કમના એકત્ર ઉદયજન્ય છે, એ રીતે ૬ લેશ્યા ત્રણે અભિપ્રાયથી પણ મના ઉદયહેતુવાળી છે માટે ઔયિકભાવમાં ગણાય છે. તથા ક્રોધ માન માયા લેભરૂપ ૪ કષાયે એજ નામવાળા કષાયમાડીયક્રમના ઉદયથી થાય છે માટે ક્રોધાદિ વષાયો ઔદિચકલાવમાં ગણાય છે.