Book Title: Jiv Samas Arth Sahit
Author(s): Rasik Muni
Publisher: Moolchandji Rupchandji

View full book text
Previous | Next

Page 347
________________ અવતરણ –એ પ્રમાણે જીવસમાસમાં અન્તરકાળ કહીને હવે અજીવસમાસમાં (અછવાસ્તિકામાં) અન્તરકાળનું પ્રમાણુ કહે છે. Iક. परमाणू दव्वाणं, दुपएसाईणमेव खंधाणं । समओ अणंतकालोत्ति, अंतरं नस्थि सेसाणं ॥२६४॥ જાળા–પરમાણુદ્રને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યકાળ, તથા દ્વિ પ્રદેશ આદિ અને જઘન્ય અન્તર| કાળ ૧ સમય ને ઉત્કૃષ્ટ અનન્તકાળ, શેષ અજીવ દ્રવ્યનું અન્તર નથી ૨૬ઝા. | માવાર્થ – છૂટા ા પુદ્ગલના અણુ તે પરમાણુ કહેવાય, અને પુદગલાસ્તિકાયમાં પરમાણુ એ જ મૂળ દ્રવ્ય છે, દ્ધિપ્રદેશી આદિ ર તે પરમાણુદ્રવ્યનું રૂપાન્તર છે અથવા સાંગી વિકારભાવ છે, માટે પરમાણુઓ એજ મૂળ પગલદ્રવ્ય છે. એ પરમાણુનું અન્તર જઘન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટ અસંખ્યકાળચક્ર છે, અર્થાત્ વિવક્ષિત કેઈપણ એક પરમાણુ અસંખ્યકાળચક સુધી બીજા પરમાણુઓ સાથે વા રક છે સાથે જોડાઈ સ્કંધમાં પ્રદેશ રૂપે અસંખ્યકાળ સુધી રહી પુનઃ અવશ્ય છે પડી જાય છે. | સ્કિંધમાં જોડાયલ આણું તે પ્રદેશ એવી વિશેષ સંજ્ઞા છે. ગાથામાં પરમાણુનું અસંખ્યકાળ અન્તર કર્યું નથી માટે અદયાહારથી ગ્રહણ કરવું. કેઈને રક ધેનું જે અન્તર અનન્તકાળ કહેવાશે તેટલું ( અનન્તકાળ પ્રમાણુ) અન્તર ગણીને અધ્યાહાર ગણતા નથી, પરંતુ તે અયુક્ત છે, કારણ કે સિદ્ધાન્તોમાં સર્વત્ર પરમાણુનું અન્તર અસંખ્યકાળજ કહ્યું છે તેને પાઠ “qમાગુરૂ of મંતે અન્તરે કાઢો શિરે હો? ગોવા ! નનૈf gk નર્થ કોલેoળ કાઉં વારું હે ભગવન ! પરમાણુનું અન્તર કેટલે દીર્ઘકાળ હોય ? ગૌતમ! જઘન્યથી ૧ સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ (અસંખ્ય કાળચક્ર).” - તથા બે પરમાણુ પિંડિત થાય તે દ્વિદેશી કંધ, ત્રણ પરમાણુને પિંડ તે ત્રિપ્રદેશી કંધ એ પ્રમાણે થાવત્ અનંત પરમાણુઓ મળીને થયેલે પિડ તે અનન્તપ્રદેશી ઔધ. એ રીતે સંખ્યાતાણુક ક સંખ્યાત પ્રકારના, અસંખ્યાતાથુક છે stort

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394