Book Title: Jiv Samas Arth Sahit
Author(s): Rasik Muni
Publisher: Moolchandji Rupchandji

View full book text
Previous | Next

Page 345
________________ પણા વખતે પણ સમ્યકત્વાદિગુણમાં વતતા હોય તેજ પ્રતિપન્ન ગણવા, પરંતુ પૂર્વે પ્રતિપન્ન હોય ને વર્તમાનમાં તે ગુણ રહિત #ાં હોય તે પ્રતિપન્ન ન કહેવાય. એ પ્રમાણે વિચારતાં સમ્યકત્વના પૂર્વ પ્રતિપન્ન છો તે સદાકાળ અસંખ્યાતા છ વતતાજ હોય છે માટે પ્રતિપનને વિરહ છે જ નહિ, પરંતુ સમ્યકત્વના પ્રતિપદ્યમાતક છે તે લેકમાં કોઈ વખત ૧ સમય ન હોય ને કોઈ વખત ૭ દિવસ સુધી પણ ન હોય, અર્થાત કેઈકેઈ વખત એ કાળ પણ આવે છે કે જે વખતે તેમાં કેઈપણ જીવ સમ્યકત્વ પામતે નથી, એ કાળ જધન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટ ૭ અહેરાત્ર જેટલું હોય છે, ત્યારબાદ તે કઈને કઈ જીવ અવશ્ય સમ્યકત્વ પામે જ, આ પ્રકારના વિરહને સમ્યકત્વની પ્રતિપત્તિને (પ્રાપ્તિને ) વિરહકાળ કહી શકાય. તથા દેશવિરતિ ગુણના પૂર્વ પ્રતિપન્ન છ લેકમાં સદાકાળ અસંખ્યાત વતે છે તેથી પ્રતિપનને વિરહ છે જ નહિ, જ પરન્તુ દેશવિરતિના પ્રતિપદ્યમાનકને (દેશવિરતિની પ્રતિપત્તિને) વિરહકાળ જઘન્યથી ૧ સમયને ઉત્કૃષ્ટથી ૧૪ અહેરાત્ર છે. છL [અહિં “આવશ્યકજીમાં દેશવિરતિની પ્રતિપત્તિને ઉત્કૃષ્ટ વિરહ ૧૨ દિવસ કહ્યો છે, આ ગ્રંથકર્તાએ ૧૪ દિવસ કયાંથી કહ્યા હશે તેને પરમાર્થ સમજાતું નથી'ઇતિ વૃત્તિ કર્તા.]. તથા સર્વવિરતિના પૂર્વ પ્રતિપન્ન છે તે લેકમાં (મહાવિદેહમાં) સદાકાળ સંખ્યાતા વતે છે, તેથી સર્વવિરતિપ્રતિપનને વિરહ છે જ નહિ, પરંતુ કેટલીકવાર એ કાળ આવે છે કે જે વખતે કઈ જીવ ન સર્વવિરતિગુણ પ્રાપ્ત કરતો નથી, એ કાળ જઘન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટથી ૧૫ દિવસ છે, એ જ સર્વવિરતિપ્રતિપ્રત્તિને વિહકાળ છે. ૨૬રા અવતરણ –પૂર્વગાથાઓમાં જીવના કેટલાક ગુણેને અન્તરકાળ અને વિરહકાળ કહ્યા, પરંતુ સર્વ ગુણેને અન્તરકાળ વા | વિરહકાળ કહે અશકય હોવાથી તે જાણવાના ઉપાયની ભલામણ માત્રજ આ ગાથામાં કરે છે–

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394