________________
*
*
ઘાર્થ – દેપસ્થાપનચારિત્રને પરિહારચારિત્રને અવરં=જઘન્ય વિરહકાળ ત્રેસઠહજાર (૬૩૦૦૦) વર્ષ, તથા ૮૪૦૦૦ (ચર્યાસી હજાર) વર્ષ છે, ને ઘરે ઉત્કૃષ્ટ વિરહકાળ ૧૮ કડાહી સાગરોપમ છે. ૨૬૧ - માથાથઅવસર્પિણીના દુઃષમ નામના પાંચમા આરાને અને છેદેપસ્થાપનચારિત્ર ભરત એરવતક્ષેત્રમાં વિકેટ પામે છે, ત્યાર બાર ૨૧૦૦૦ વષને છઠ્ઠો દુષમદુષમ આ વ્યતીત થાય છે, ત્યારબાદ ઉત્સર્પિણી પ્રારંભાય છે તેને પહેલે આરે દુષમદુષમ નામને ૨૧૦૦૦ વર્ષને છે, ત્યારબાદ બીજે દુષમ આર ૨૧૦૦૦ વર્ષને વ્યતીત થાય છે. એ ૬૩૦૦૦ વર્ષવાળા ત્રણે આરામાં
તીર્થકર ગણુધર સાધુ વિગેરે કેઈપણું ચારિત્રી (ચારિત્રધર્મ) હાય નહિ, પરંતુ ઉત્સર્પિણીના ત્રીજા આરામાં પ્રથમ તીર્થંકરની જ ઉત્પત્તિ થયા બાદ જ એ ચારિત્રો પ્રવર્તે છે, તેથી છેદેપસ્થાપન ચારિત્રને જઘન્યવિરહકાળ ૬૩૦૦૦ વષ" એ ત્રણ આરામાં હોય છે.
તથા પરિહારચારિત્ર તીર્થકરના કાળમાં વા તીર્થકરથી અતિનિકટકાળ સુધી હોય છે, તેથી અવસર્પિણીના પાંચમા આરાના પ્રારંભમાંજ પરિહાર ચારિત્ર વિચછેદ પામે છે, (પરિહારચારિત્ર તીર્થંકર પાસે વા તીર્થંકર પાસે લીધેલા પરિહારવાળા મુનિ પાસે જ લેવાય છે) માટે પૂર્વોક્ત ૬૩૦૦૦ વર્ષમાં બીજા ૨૧૦૦૦ વર્ષ ઉમેરતાં, ૮૪૦૦૦ વર્ષ જઘન્ય વિરહકાળ થાય છે,
એ બે ચારિત્રને ઉત્કૃષ્ટ વિરહકાળ ૧૮ કેકે સાગરેપમ આ પ્રમાણે-ઉત્સર્પિણીના સુષમદુષમ નામને ચે આરે પ્રવહા તો છે ૫૦ને પરિહાર ચારિત્ર વિશે પામે છે, એ ચઆર ૨ કડાકડી સાગરોપમ છે, ત્યારબાદ ઉત્સર્પિણીને પાંચમે
આરે ૩ કલાકેઠી સારુ, ત્યારબાદ ઉત્સર્પિણીને છઠ્ઠો આરે ૪ કોકોસા પૂર્ણ થતાં અવસર્પિણીને પહેલે આરે ક કેડાકેઠી સારુ, ત્યારબાદ બીજે આરે ૩ કેકસાગરોપમ અને ત્રીજો આરો બે કે. કે. સાગ પૂર્ણ થઈ ચેથા આરાના પ્રારંભમાં
છેદે પસ્થાપન ને પરિહારવિશુદ્ધિ ચારિત્રની ઉત્પત્તિ થાય છે, જેથી ઉત્સર્પિણીના છેલ્લા ૯ કડાકડી સાઇ, ને અવસર્પિણીના પહેલા . કેવકો. સ.૦ મળો ૧૮ કોકેસાને, ઉત્કૃષ્ટ વિરહફાળ એ બે ચારિત્રને થયે. અહિં અવસર્પિણીના ત્રીજા આરાના પર્યન્ત
*
*
*