Book Title: Jiv Samas Arth Sahit
Author(s): Rasik Muni
Publisher: Moolchandji Rupchandji

View full book text
Previous | Next

Page 344
________________ નીવ #o૬ કેટલેાકકાળ પહેલા તી કરના શાસનમાં એ બે ચારિત્ર હોય છે પરન્તુ તે અલ્પકાળ (૧ લાખપૂર્વ લગભગ) હોવાથી તેટલે કાળ અહિં ગણ્યા નથી. એ રીતે જઘન્ય વિરહકાળ વખતે પણ કંઇક હીનાધિકતા છે તેપણ તેની વિવક્ષા કરી નથી. એ વિરહકાળ પાંચ ભરતક્ષેત્ર ને પાંચ ઐરવતક્ષેત્ર આશ્રયી છે. મહાવિદેહમાં એ એ ચારિત્રના સદા અભાવ જ છે. સામાયિક ચારિત્ર અને યથાખ્યાત ચારિત્રને લેકમાં કદીપણુ વિરહકાળ નથી, ભરત અરવતક્ષેત્રમાં જો કે વિરહ છે, પરન્તુ મહાવિદેહક્ષેત્રમાં એ બે ચારિત્ર સંદા છે, કારણકે લેાકમાં જઘન્યથી ૨૦૦૦ ક્રોડ સાધુ-ચારીત્રી (સામાયિકચારિત્રી)ને ૨ ક્રોડ કેવળજ્ઞાનીએ [યથાખ્યાતચારિત્રીએ] તે હોય જ તથા સુક્ષ્મસ'પરાય ચારિત્રને લેકમાં જધન્ય વિરહ ૧ સમય ને ઉત્કૃષ્ટ વિરહ ૬ માસ ( ક્ષેપકની અપેક્ષાએ )છે. એ રીતે સામાયિકચારિત્રાદિ જીવગુણુંાના વિરહકાળ કહ્યા, IIરૂતિ ચારિત્રાળાં બિહા:॥૨૬॥ વારાઃ—પૂર્ણાંગાથામાં ચારિત્રરૂપ જીવગુણાને વિરહકાળ કહીને હવે આ ગાથામાં સમ્યક્ત્વ આદિ જીવગુણ્ણાને વહુકાળ કહેવાય છે.— सम्मत्तसत्तगं खलु, विरयाविरई य होइ चोट्सगं । विरईए पनरसगं विरहियकालो अहोरता || २६२॥ ગાથાર્થ:—સમ્યકત્વની પ્રતિપત્તિના વિરહ ઉત્કૃષ્ટથી છ દિવસ, વિતાવિરતના ( દેશવિરતિના ) પ્રતિપત્તિવિરહ ચૌદ દિવસ, અને સર્વવિરતિને પ્રતિપત્તિવિરહ ૧૫ દિવસ છે. [પ્રતિપત્તિવિરહ એટલે અભિનવપ્રાપ્તિના વિરહ]. ૫૨૬૨ા. માવાર્થ:—અહિ' સમ્યકત્વાદિ ગુણુ આશ્રયી જીવ એ પ્રકારના જાણવા ૧ પ્રતિધમાન, ર્ પ્રતિપન્ન. ત્યાં સમ્યકત્વાદિગુણને વમાન સમયમાં પામતા હોય તેવા જીવા સમ્યક્ત્વાદિષ્ણુજીના પ્રતિપદ્યમાનક [પ્રાપ્તકરતા], અને સમ્યકત્વાદિષ્ણુજીને પ્રથમ પ્રાપ્ત કરેલ એવા જીવા તે પ્રતિપન્નસમ્યકત્વાદિ ગુણવાળા કહેવાય. પુન: એ પ્રતિપન્નસમ્યક્ત્વાદિ ગુણવાળા જીવા પ્રજ્ઞાપકની પ્રરૂ તમામ चारित्रनो विरहकाळ "મ્॥

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394