________________
વીર
li૨૬રૂડા
૨ જૂથ દ્રવ્ય વાર્ત-સમગ્ર પુદગલાસ્તિકાયને એક જીવ દારિકાદિ સાતમાંની કોઈપણ એક વિવક્ષિત વર્ગણાપણે | ગ્રહણ કરીને છેડતાં જે અનન્તકાળ લાગે તેટલા કાળનું નામ સૂદ્ર૫૦૫રાવતી. એમાં વિવક્ષિતવગણાથી અન્યવગણપણે પગલે ||
समासः રહણ થતા હોય તે પણ તે ગ્રહણ કર્યા તરીકે ન ગણવા, વળી તેનેજ એકવાર ગ્રહણ થયા બાદ તેજ પુદ્ગલે પુન: તે વગણપણે ગ્રહણ થાય તેપણુ ગણત્રીમાં ન ગણવા, પરંતુ પ્રતિસમય જે જે નવા નવા પગલે વિવક્ષિત વગણારૂપે રહણ થતા હોય તે पुद्गलपरा
જ નવા નવા પુદગલોની ગણત્રી કરવી, જેથી એમાં પ્રતિસમય ગ્રહણ કરાતી ગૃહિતતવરણ ને ગૃઘ્રમાણુ અવગણા એ બને || वर्त्तनु | પ્રકારના (બહણ કરાતા) પુદગલેને ગણત્રીમાં ગણવા નહિં, એ પ્રકારે ગણુતાં બાપુપરા ને અનન્તકાળથી આ સૂદ્રપુર स्वरुप ૫૦ને અનન્તકાળ ધણેજ માટે થાય છે. પુન: બાપુપરાવર્ત તે એક જ પ્રકાર છે, અને સૂદ્રપુ પરા તે વિવક્ષિત એકજ વગણારૂપ હોવાથી સાતવગણા બેરે સાત પ્રકાર છે. જો કે આહારક સહિત દાદા વગાણાએ આઠ છે, પ૨નું આહારવગણા ભવચકમાં ૪ વાજ બહણ કરાતી હોવાથી આહારક વગણાને પુગલપરાવર્ત બની શકતું નથી.
૩ વાર ક્ષેત્ર પુરુqવર્ત—કાકાશના સમગ્ર આકાશપ્રદેશને એક જીવ અનન્ત ભવભ્રમણમાં નિરન્તરપણે યા અન્તરે ! અન્તરે ૨૫શી" સ્પેશીને મરણુ પામે તેમાં જેટલા કાળ લાગે તેટલા અનન્તકાળનું નામ બા ક્ષેપુ૦૫શવ૦. [ અહિં જીવની અવગાહના અસંખ્ય આકાશપ્રદેશની હોવાથી મરણ વખતે કોઈપણ ક્ષેત્રમાં-સ્થાને અસંખ્ય આકાશપ્રદેશ અવગાહેલા હોય છે પરંતુ તે સર્વ ન ગણતાં તેમાંથી કેઈએકજ આકાશપ્રદેશ ગણુ. જ સૂક્ષ થોત્ર પુકાવાવર્ત-બ૦,પુ પરાવતમાં વિવક્ષિત જીવ ગમે તે સ્થાને મરણ પામે તોપણ તે સ્થાનને ૧ આકાશપ્રદેશ
iા . ગણવાને હોય છે, અને આ પરાવર્તામાંતે જે વિવક્ષિત સ્થાને મરણ પામે તેમને એક આકાશપ્રદેશ ગણીને ત્યારબાદ વચ્ચે કંઈક ભવ કરી પુન: તે ગણેલા પહેલા આકાશપ્રદેશની શ્રેણિમાં રહેલા અનન્તર (=સાથે રહેલા બીજા ) આકાશપ્રદેશમાં મરણ પામે
549+0SHUSHUSHR
tes
S