________________
લીવ
%
%
Iક||
તથા ગર્ભજમનુષ્ય વર્ષ પૃથકવના આયુષ્યવાળે જ દૈવેયક અનુત્તરમાં ઉપજે છે માટે શ્રેયક અનુત્તરને દેવ ગર્ભજમનુષ્યમાં ઉપજી ૯ વર્ષમાં જ મરણ પામી પુનઃ રૈવેયક અનુત્તરમાં જાય તે એ રીતે ચૈત્ર અનુદેવેનું જઘન્ય અન્તર ૯ વર્ષ છે.
समासः તથા પ્રિયક સુધીના દેવેનું કદ અન્તર 'વનસ્પતિકાળ (આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય જેટલા અસંખ્ય પુદુગલપરાવત તુલ્ય અનન્તકાળ)જેટલું છે ર૫૪
देवोनी उ૪) અતિવિશુદ્ધ અવિસ્ત (અવિરત સમ્યગ્દષ્ટિ) સહસ્ત્રારમાં જાય છે, પુનઃ ૯ માસ થતાં (મનનું અતિવિશેષ પરિરિલિતપણું થતાં) મનનાજ જરપણાના
त्पत्ति अने 8] કારણથી અમ્લતમાં ઉત્પન્ન થાય છે. પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પત્તિ થવી તે દ્રવ્યચારિત્રને ભાવચારિત્ર એ બેના સંયુક્તપણાથી છે અને તે ચારિ
च्यवननु ત્રની પ્રાપ્તિ ૯ વર્ષેજ થાય છે માટે ૯ વર્ષ અંતર અંતર છે.
अन्तर પુન: જીવસમાસની આ ૨૫૪ મી ગાથાની વૃત્તિમાં સર્વ ઉત્કૃષ્ટ અન્તર વનસ્પતિકાળ જેટલું શ્રેયક સુધીના દેવાનું કહ્યું છે પરંતુ અનુત્તર દેવનું ઉત્કૃષ્ટ અન્તર કર્યું નથી, તે પંચસંગ્રહમાં તો જરા વિચાદg=બે સાગરોપમ ઉત્કૃષ્ટ અન્તર વિજયાદિ ૪ વિમાનના દેવનું છે તે વિજયાશ્રી દિમાંથી અવી મનુષ્ય થઈ સૌધર્મકલ્પમાં ઉત્કૃષ્ટ આયુવા દેવ થઈ પુનઃ મનુષ્ય થઈ સર્વવિરતિ ગ્રહણ કરી પુનઃ વિજયાદિ ચાર વિમાનમાં ઉપજે તે અપેક્ષાએ કહેલ છે. શ્રીપંચસંગ્રહની મૂળટીકામાં કહ્યું છે કે-
વિનચન્તાચતાવાગતૈભણતો સિતારોમરિથતિશતૈમાનિg સ્થિવા સેલ્વેવાય છે. ઈતિ વચનાત તથા સર્વાર્થસિદ્ધિ દે તે એકાવતારી હોવાથી એમાં અન્તર જ નથી એ સ્પષ્ટ છે. એ રીતે દેવલોકમાં જધન્ય અન્તર ને ઉત્કૃષ્ટ અન્તર કર્યું.
૧ વિશેષથી વિચારતાં ૪ અનુત્તર નું અત્તર ૨ સાગરોપમ છે. પુનઃ એ દેવોને ચિરમાં કહ્યા છે તે સંસારમાં વિજયાદિ દેવત્વ બે વારજ IR | પામે તે અપેક્ષાએ છે, ફક્ત સર્વાર્થસિદ્ધ દે એકાતે એકાવતારી હોવાથી એ દેવોને અતર છેજ નહિં, તથા વિજયાદિ ચાર દેવેનું ૨ સાગરોપમાં
I૧૬બી. અન્તર તે બે સાગરોપમ સ્થિતિવાળા વૈમાનિકમાં જઈને અહિ ઉત્પન્ન થતાં મનુષ્યભવ સહિત ૨ સાગરોપમનું ઉષ્ટ અન્તર ગણવા યોગ્ય છે, પંચર્સગ્રહમાં પણ એમ કહ્યું છે.
ના
!