________________
- માવાર્થ-પૂર્વ કહેલ સંપૂર્ણ ૧ રજજુ વિસ્તારવાળાં બે અતિમધ્ય પ્રતોમાં જે ઉવ પ્રતર છે ત્યાંથી ઉર્વમુખી લેકવૃદ્ધિ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી ઉંચાઈ સુધીમાં અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી થાય છે, એ રીતે વધતાં પાંચમા બ્રહ્મદેવલેક સુધીમાં ૩ રાજુ વિસ્તાર થાય છે અર્થાત્ ૧ રજજુ વિસ્તાર મૂળથી છે બીજે રે, રજજુ વિસ્તાર વધે છે. ત્યાંથી ઉ૫૨ જતાં પુનઃ એજ અમે તીર્થો વિસ્તાર ઘટતાં ઘટતાં કા રહનુ પર્યન્ત લગભગ-૧ ૨જાનું વિસ્તાર રહે છે. એ રીતે મધ્યવતી ક્ષુલ્લક પ્રતરથી ૭ ૨ાજુ ઉંચા ઉáëકમાં વા રજજુ વૃદ્ધિવાળા અને ૩ રજુ નવાળા છે, જેથી છવાછવાદિ પદાર્થોએ ઉર્વક ૭ ૨જાનુપ્રમાણુ સ્પ છે, અથવા ૭ રજજુપ્રમાણુ ઉંચા અને અનિયત વિસ્તારવાળા ઉર્વ લેકે એટલું ક્ષેત્ર જીવાજીવાદિવડે સ્પર્શાવ્યું છે. ૧ી તિ કટોક વના |
ખાતા–એ પ્રમાણે ૭ ૨જનું પ્રમાણુ ઉર્વલેક જેટલા આકાશને ' છવાછવાદિ પદાર્થો પર્યા છે એ સામાન્યથી કહ્યું, પરંતુ સૌધર્માદિ સુધીના ભિન્ન ભિન્ન આકાશપડોએ કેટલું કેટલું ક્ષેત્ર અને તે ક્ષેત્રમાં રહેલા જીવાદિ પદાર્થો પર્યા &ી છે? તે કહે છે
ईसाणमि दिवड्डा, अड्डाइजाय रज्जु माहिदे। पंचेव सहस्सारे, छ अच्चुप सत्त लोगते ॥१९१॥ .
જાપાઈ ઈશાન દેવલોક સુધીના આકાશમંડે ૧ ૨જી (દઢ રજજુ) ઉર્વક્ષેત્ર સ્પર્યું છે, માહેન્દ્ર સુધીમાં રા રાજુ ક્ષેત્ર સ્પશના છે, સહસાર અધીમાં ૫ જજુ સ્પર્શના છે. અય્યત સુધીમાં ૪ ૬ રજુ અને લોકાન્ત સુધીમાં ૭ રજુ
* આ વકતબ ભિન્ન છે. અન્ય વણા માં તો સૌધર્મ ૧, મહેન્દ્ર ૨, સાંત૩, સહસારે ૪, અમ્યુને ૫, રૈવેયકાંતે ૬ ને કાંતે છે Dા રાજુ કહ્યા છે.