________________
समासः
योगोनो काळ
મિક ક્રિયમિકંગનો (અર્થાત્ દેવ નારકનાં વૈકિયમિશ્રાગને ઉત્કૃષ્ટ સતતકાળ ૫૫મના અસંખ્યાતમા ભાગ જેટલું છે. વીવ
કહેવાનું તાત્પર્ય એ છે કે-દેવ અને નારકે સમુદાયપણે વિચારીએ તે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધી પ્રતિસમય નિરન્તર
ઉત્પન્ન થાય છે, ત્યારબાદ દેવનારકત્પત્તિને અવંશ વિરહકાજ હોય છે, માટે વૈક્રિયમિશગીઓને એ કાળ દેવનારકની અપેક્ષાએ I૪દ્દા | જાણુ, અને તિર્યંચ મનુષ્યને જે વેકિયમિશ્રગ ઉત્તરવૈક્રિયની રચનાના પ્રારંભમાં ને પથને કરો છે તે વૈક્રિયમિશ્રગ પણ
સાથે ગણીયે તે અનાદિ અનન્તકાળ સુધી નિત્ય પ્રાપ્ત થાય છે, કેમકે ચારે ગતિના સમુદિત વૈમિશ્રને નિરન્તરકાળ સર્વદા છે, કારણુ કે વાયુકાયાદિ તિર્યંચાની વૈક્રિય રચના લેકમાં પ્રતિસમય અનેક જીવની અપેક્ષાએ પ્રાપ્ત થાય છે.
આહારકમિશ્રને ઉત્કૃષ્ટ નિરન્તરકાળ અતિમુહૂર્ત જ છે, તે આ પ્રમાણે -૧૫ કમભૂમિમાં આહારક શરીરની લબ્ધિવાળા શ્રી મુનિએ અન્તમુહૂર સુધી આહારકમિશ્ર કાયગમાં નિરન્તર વર્તતા હોય છે, તે અન્તર્મુહૂત્ત બાદ આહારક કાયાગમાં વર્તતા
હોય છે અથવા તે આહારક શરીરના વિરહકાળ-અન્તરકાળમાં વત્તતા હોય છે. આ મહાકમિશ્રગ ઔદરિક શરીર સાથે || મિશ્ર હોય છે, એ રીતે બે મિશગને કાળ કહો.
ઉપર કહેલા મિશ્રગ અને ત્રીજે આહારકગ એ ત્રણ યોગ સિવાયના શેષ સત્યાદિ ૪ મનોગ, ૪ વચનોય, ઔદા| રિકગ, ઔદારિકમિશ્રયેાગ વૈક્રિયાગ ને કામણગ એ સેવે (બાર) ગ અનેક જીવની અપેક્ષાએ સર્વકાળ સુધી (અનાદિ
અનન્ત) હોય છે, કારણ કે દ્વીન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના માં યથાસંભવ સત્યાલિ વચનામાં અનેક જીવની અપેક્ષાએ સર્વકાળ | | હેય છે, કોઈપણ સમય એ નથી કે જે સમયે લેકમાં સત્યવચનગ આદિ વચન ગેમને કેઈપણ વચનગ ન હોય, અર્થાત | ત્રણે કાળમાં પ્રતિસમય ચારે વચનગ યજ, એ રીતે ચારે મનગ પણ અસંખ્ય સંજ્ઞીજીની અપેક્ષાએ નિરન્તર ત્રણે ઝી કાળ હોય, ત્રણે કેરળમાં કેઈપણ સમયે તિર્યંચ મનુષ્યનાં સમુદિત ઔદ્યારિક શરીર ને ઔદ્યારિકમિશ્ર શરીરે અસંખ્ય લેકાકાશના
કરા
II