________________
વીવ
॥१५४॥
એ સાત સમયની નિરન્તર સિદ્ધિમાં જે ૧ લે સમયે ૧ ૩૩ સિદ્ધ | ૩૩ થી૪૮
સમાપ્ત
ચાર વિભાગ છે તેમાં કોઈ પણ સ્થાને ૪૮ થી ૨ જે સમયે
વધુ અંક આવ્યા નથી, એ પ્રમાણે ૬ સમ |
યાદિ નિરન્તર સિદ્ધિઓ પણ વિચારવી. જ સિદ્ધિતિ કે જે સમયે
પ્રશ્ન:-૩૩ થી ૪૮ ની નિરન્તર સિદ્ધિ मामा उत्पत्ति ૪ થે સમયે
જે સાતસમયની છે અને ૧થી ૩૨ની સિદ્ધિ
જે ૮ સમયની છે તે એક સમયે ૩૩ સિદ્ધ ૫ મે સમયે
વા ૪૮ સિદ્ધ થઈને ત્યાર બાદ ૧ ના ૩૨ ૬ તે સમયે
સિદ્ધ ૮ સમય સુધી થાય કે નહિ ?
ઉત્તર:–ના, તેમ પણ ન બને. કારણ કે ૭ મે સમયે
તમારા પૂછેલા પ્રકારમાં નિરન્તર સિદ્ધિ ૯
સમયની ઓથે થાય છે, અને આઘથી પણ ૯ સમય નિરન્તર સિદ્ધિ થાય જ નહિ માટે તમારા પૂછેલા પ્રકારે નિરન્તર સિદ્ધિ બનતી નથી.
p જે આઘથી પણ નિરન્તર સિદ્ધિ ૮ સમયની છે તે પહેલે સમયે ૧૦૩ અથવા ૧૮ સિદ્ધ થઈને ત્યારબાદ ૧ વા ૯૭ માંની કેાઈ સંખ્યા સાત સમય સુધી મેક્ષે જાય કે નહિ ?
: –ના. એમ પણ ન બને, કારણ કે એમાં પ્રથમ સમયે ૧૦૩ વા ૧૦૮ સિદ્ધ થયા છે જેથી એવી સંખ્યાવાળી સિદ્ધિ